પંજાબ સરકાર આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારજનોને 1 કરોડનું વળતર અને બહેનને અપાવશે સરકારી નોકરી

Peasant Movement: પંજાબની ભગવંત માન સરકારે દિલ્હી કૂચને લઈને છેલ્લા 10 દિવસથી હરિયાણાની શંભુ બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મોટી જાહેરાત કરી છે. પંજાબના(Peasant…

View More પંજાબ સરકાર આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતના પરિવારજનોને 1 કરોડનું વળતર અને બહેનને અપાવશે સરકારી નોકરી

“અન્નદાતાની જીત, આંદોલનનો અંત” વાજતે ગાજતે ઘરે જવા નિકળ્યા ખેડૂતો- જુઓ વિડીયો

આખરે 378 દિવસ બાદ ખેડૂતોના આંદોલન(Kisan andolan)નો અંત આવ્યો છે. આજે 11મી ડિસેમ્બરે દરેક લોકો પોતપોતાના ઘરે જવા રવાના થશે. ખેડૂતોની પ્રથમ ટુકડી તેમના ઘરે…

View More “અન્નદાતાની જીત, આંદોલનનો અંત” વાજતે ગાજતે ઘરે જવા નિકળ્યા ખેડૂતો- જુઓ વિડીયો

ગણતરીની ઘડીઓમાં ખેડૂત આંદોલનનો આવશે વિજયી અંત- સરકાર ખેડૂતોની આ તમામ માંગ પૂર્ણ કરવાનું આપ્યું છે વચન

દિલ્હીની બોર્ડર(Delhi Border) પર ખેડૂતોનું આંદોલન(Farmers Agitation) ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. અહેવાલ છે કે સરકારે ખેડૂતોને ઔપચારિક પત્ર મોકલ્યો છે, જેમાં તમામ મુખ્ય…

View More ગણતરીની ઘડીઓમાં ખેડૂત આંદોલનનો આવશે વિજયી અંત- સરકાર ખેડૂતોની આ તમામ માંગ પૂર્ણ કરવાનું આપ્યું છે વચન

ફરી એક વખત સીલ થઇ રહી છે દિલ્હીની બોર્ડરો- શું ફરી સક્રિય થઇ રહ્યું છે ખેડૂત આંદોલન?

ખેડૂતોના આંદોલન(Farmer protest)ને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોની મહાપંચાયત(Farmer Mahapanchayat)નો પ્રારંભ થયો છે. જેની શરૂઆત રાષ્ટ્રગીતથી થઈ હતી. આ પ્રસંગે રાકેશ ટિકૈત(Rakesh Tikait), યોગેન્દ્ર…

View More ફરી એક વખત સીલ થઇ રહી છે દિલ્હીની બોર્ડરો- શું ફરી સક્રિય થઇ રહ્યું છે ખેડૂત આંદોલન?

આખરે ખેડૂતોને ફાયદો કરાવતા કાયદાઓ મોદી સરકારે પાછા કેમ ખેચ્યા?- જાણો શું હતા કૃષિ કાયદા અને કેમ થઈ રહ્યો હતો વિરોધ

ભારતના ખેડૂતોના આંદોલન(Kisan movement) માટે આજે સૌથી મોટો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ત્રણેય કૃષિ કાયદા(Three agricultural laws)ઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રને…

View More આખરે ખેડૂતોને ફાયદો કરાવતા કાયદાઓ મોદી સરકારે પાછા કેમ ખેચ્યા?- જાણો શું હતા કૃષિ કાયદા અને કેમ થઈ રહ્યો હતો વિરોધ

ભારત બંધ એલાન: ખેડૂત આંદોલને લીધું રૌદ્ર સ્વરૂપ, હાઈવે બ્લોક થતા જ્યાં જુઓ ત્યાં સુધી લાગી વાહનોની લાઈનો- જુઓ વિડીયો

છેલ્લાં એક વર્ષ કરતા પણ વધુ સમયથી દેશમાં ખેડૂતોનું મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં આજે ખેડૂતો દ્વારા ભારત…

View More ભારત બંધ એલાન: ખેડૂત આંદોલને લીધું રૌદ્ર સ્વરૂપ, હાઈવે બ્લોક થતા જ્યાં જુઓ ત્યાં સુધી લાગી વાહનોની લાઈનો- જુઓ વિડીયો

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન ધારણ કરશે વિકરાળ સ્વરૂપ- કર્યું ગુજરાત બંધનું એલાન

ગુજરાત(Gujarat): ત્રણ કૃષિ કાયદાઓ(Three agricultural laws)ના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન(khedut aandolan) ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની…

View More કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન ધારણ કરશે વિકરાળ સ્વરૂપ- કર્યું ગુજરાત બંધનું એલાન

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

ત્રણ નવા કૃષિ કાયદા(Agricultural law) પસાર થયાને એક વર્ષ વીતી ગયું છે. ખેડૂત લગભગ એક વર્ષથી આ કાયદાઓનો વિરોધ કરી રહ્યો છે. દેશભરના ખેડૂતોએ દિલ્હીની…

View More ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: આ તારીખથી સમગ્ર દેશમાં ‘ખેડૂત લોકડાઉન’, કોઈ બહાર ન નીકળે

આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ પર કરવામાં આવ્યું  કિસાન સંસદનું આયોજન, ઉપસ્થિત રહ્યા આ દિગ્ગજ આંદોલનકારીઓ

રાજસ્થાન(Rajasthan): દેશભરમા ચાલી રહેલ કૃષિ બિલ ના વિરોધ ને લઈ ને દિલ્હી(Delhi) ખાતે પાછલા ઘણા સમય થી આંદોલન(Movement) ચાલી રહ્યું છે વિપક્ષના ઘણા બધા રાજકિય…

View More આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ પર કરવામાં આવ્યું  કિસાન સંસદનું આયોજન, ઉપસ્થિત રહ્યા આ દિગ્ગજ આંદોલનકારીઓ

ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શન 

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ઉત્તરપ્રદેશ હમેંશા આંદોલનનો ગઢ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં મગના ખેડૂતોએ 3 હજાર પોતાનો સસ્તો પાક વેચી માર્યો હતો.…

View More ખેડૂત આંદોલન અંગે મોટા સમાચાર: ચુંટણી પહેલા રાકેશ ટિકૈતે કરી દીધી મોટી જાહેરાત, સરકારનું વધ્યું ટેન્શન 

જોત જોતામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી તો કહી દીધા પરંતુ હવે માંગી જાહેરમાં જ માફી- જુઓ વિડીઓ

હાલમાં જ મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ મીનાક્ષી લેખીએ દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને મવાલી કર્યા હતા. મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે, જે લોકો વિરોધ…

View More જોત જોતામાં ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી તો કહી દીધા પરંતુ હવે માંગી જાહેરમાં જ માફી- જુઓ વિડીઓ

સરકારની વધી ચિંતા: કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતે આપી ચિમકી, કહ્યું કે સરકાર…

ખેડૂત આંદોલન અંગે ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈતનું મોટુ અને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રામપુરમાં રાકેશ ટિકૈતે જણાવતા કહ્યું છે કે, ખેડૂતો પાછા…

View More સરકારની વધી ચિંતા: કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતે આપી ચિમકી, કહ્યું કે સરકાર…