ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત- 7 વર્ષના બાળક સહીત માતા-પિતાના મૃતદેહ મળ્યા, કારણ માત્ર એટલું હતું કે…

વડોદરા શહેરમાં આવેલા ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષના મકાન નં-102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી(30), પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી(32) અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ…

Trishul News Gujarati ગુજરાતમાં વધુ એક પરિવારનો સામુહિક આપઘાત- 7 વર્ષના બાળક સહીત માતા-પિતાના મૃતદેહ મળ્યા, કારણ માત્ર એટલું હતું કે…

સરકારી આવાસમાં જ ગ્રામસેવકે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, આપઘાતનું કારણ…- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): તાપી(Tapi)ના સોનગઢ(Songarh) તાલુકા પંચાયતમાં ફરજ બજાવી રહેલા ગ્રામસેવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જણાવી દઈએ કે, સરકારી કવાટર્સમાં ગળેફાંસો ખાઈ ગ્રામ…

Trishul News Gujarati સરકારી આવાસમાં જ ગ્રામસેવકે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, આપઘાતનું કારણ…- ‘ઓમ શાંતિ’

વિડીયો: કોરોનાથી કંટાળી આપઘાત કરવા મજબુર બન્યા લોકો, ચીનમાં ભારતીય યુવકનું મોત

કોરોના(Corona)ને કારણે ચીન(China)માં હાહાકાર મચી જવા પામ્યો છે. આ દરમિયાન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખતી માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગ દ્વારા સોશિયલ મીડિયા પર એક…

Trishul News Gujarati વિડીયો: કોરોનાથી કંટાળી આપઘાત કરવા મજબુર બન્યા લોકો, ચીનમાં ભારતીય યુવકનું મોત

તુનીષા બાદ વધુ એક અભિનેત્રીનો આપઘાત- 22 વર્ષની ઉંમરે જ દુનિયાને કહ્યું અલવિદા, એવી હાલતમાં લાશ મળી કે…

છત્તીસગઢ(Chhattisgarh)ના રાયગઢ(Raigarh)માં 22 વર્ષની સોશિયલ મીડિયા સ્ટાર(Social media star) લીના નાગવંશી(leena nagwanshi)એ આપઘાત કરી લીધો છે. તેણે પોતાના ઘરની છત પર લટકીને આપઘાત કરી લીધો…

Trishul News Gujarati તુનીષા બાદ વધુ એક અભિનેત્રીનો આપઘાત- 22 વર્ષની ઉંમરે જ દુનિયાને કહ્યું અલવિદા, એવી હાલતમાં લાશ મળી કે…

આપઘાત કે હત્યા? અભિનેત્રી તુનિષા શર્માનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો સામે…

અભિનેત્રી તુનીષા શર્મા(Tunisha Sharma)ના મોતને કારણે તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તુનિષાએ તેના શોના સેટ પર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. તુનિષાના મૃત્યુ…

Trishul News Gujarati આપઘાત કે હત્યા? અભિનેત્રી તુનિષા શર્માનું મૃત્યુ કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો સામે…

દીકરીની ફી કેમ ભરી શકીશ! તેની ચિંતામાં લાચાર પિતાએ જંતુનાશક દવા ગટગટાવી કરી લીધો આપઘાત

ગુજરાત(Gujarat): રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને ફી માં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો…

Trishul News Gujarati દીકરીની ફી કેમ ભરી શકીશ! તેની ચિંતામાં લાચાર પિતાએ જંતુનાશક દવા ગટગટાવી કરી લીધો આપઘાત

ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાનો આપઘાત- મિત્રએ કર્યો મોટો ખુલાસો

આમ આદમી પાર્ટી(AAP)ની ટ્રેડ વિંગના સ્ટેટ સેક્રેટરી સંદીપ ભારદ્વાજે(sandeep bhardwaj) ગુરુવારે પોતાના ઘરે આપઘાત કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે. આપઘાતનું કારણ હજુ જાણવા…

Trishul News Gujarati ચુંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાનો આપઘાત- મિત્રએ કર્યો મોટો ખુલાસો

સાણંદના ડેપ્યુટી કલેક્ટર આર કે પટેલનો આપઘાત, પાંચમાં માળેથી કુદીને ટુકાવ્યું જીવન- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા જ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા…

Trishul News Gujarati સાણંદના ડેપ્યુટી કલેક્ટર આર કે પટેલનો આપઘાત, પાંચમાં માળેથી કુદીને ટુકાવ્યું જીવન- ‘ઓમ શાંતિ’

ડિપ્રેશનમાં સુરતની આ દીકરીએ એટલું ખતરનાક પગલું ભર્યું કે, લોહીના આંસુએ રડી પડ્યા માતા-પિતા

સુરત(Surat): આ સમયમાં લોકોને થોડું દુઃખ પડે કે આત્મહત્યા કરી લે અથવા તેનાં વિચારો આવવા લાગે છે. આજની યુવા પેઢીમાં આત્મહત્યા એકદમ સામાન્ય બની ગયું…

Trishul News Gujarati ડિપ્રેશનમાં સુરતની આ દીકરીએ એટલું ખતરનાક પગલું ભર્યું કે, લોહીના આંસુએ રડી પડ્યા માતા-પિતા

‘મેં તો તેરે લિયે જાન ભી દે દૂ…’ આપઘાતના 5 દિવસ પહેલા વૈશાલી ઠક્કરે કરી હતી આ પોસ્ટ

ટીવીના સૌથી લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર(Vaishali takkar) હવે આપણી વચ્ચે નથી. વૈશાલીએ ઈન્દોર(Indore)માં…

Trishul News Gujarati ‘મેં તો તેરે લિયે જાન ભી દે દૂ…’ આપઘાતના 5 દિવસ પહેલા વૈશાલી ઠક્કરે કરી હતી આ પોસ્ટ

એવી તો શું આપત્તિ આવી પડી કે, પરિવારને નોંધારો મૂકી મહિલાએ કરી લીધો આપઘાત- કારણ જાણી સાસરિયામાં…

સ્ટીલ બિઝનેસમેનની પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મૃતકનું નામ સંગીતા (41) છે. તેણે બાથરૂમમાં ગીઝરની પાઇપ પર દુપટ્ટાની ફાંસી બાંધીને ગળેફાંસો ખાઈ…

Trishul News Gujarati એવી તો શું આપત્તિ આવી પડી કે, પરિવારને નોંધારો મૂકી મહિલાએ કરી લીધો આપઘાત- કારણ જાણી સાસરિયામાં…

વ્યાજખોરે વધુ એક પરિવારને કર્યો વેરવિખેર – પત્નીના આપઘાતના ત્રણ મહિના બાદ પતિએ પણ ટુકાવ્યું જીવન

અમદાવાદ(Ahmedabad): છેલ્લા થોડા દીવાસોથી વ્યાજખોરોનો ત્રાસ ખુબ જ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના રાણીપમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસને કારણે જીવન…

Trishul News Gujarati વ્યાજખોરે વધુ એક પરિવારને કર્યો વેરવિખેર – પત્નીના આપઘાતના ત્રણ મહિના બાદ પતિએ પણ ટુકાવ્યું જીવન