યુવાનને શારીરિક સુખની લાલચે બોલાવ્યો અને મોતને ઘાટ ઉતારી દીધો- ભાવનગરની ઘટનામાં મોટો ખુલાસો

ભાવનગર(ગુજરાત): બે દિવસ પહેલા ભાવનગર શહેરમાં આવેલ પ્રભુદાસતળાવમા એક યુવાનની લાશ મળી આવી હતી. આ ઘટનાને પોલીસે થોડાક જ દિવસોમાં આરોપીને પકડીને જેલને હવાલે કરી…

Trishul News Gujarati યુવાનને શારીરિક સુખની લાલચે બોલાવ્યો અને મોતને ઘાટ ઉતારી દીધો- ભાવનગરની ઘટનામાં મોટો ખુલાસો

ભાવનગર: લગ્ન બાદ પહેલીવાર જઈ રહ્યો હતો સાસરે, ત્યાં માર્ગમાં નડ્યો અકસ્માત- પતિનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત 

ભાવનગર(ગુજરાત): અકસ્માતના બનાવોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન રાજ્યમાં ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં 15 દિવસ પહેલા જ થેયલા…

Trishul News Gujarati ભાવનગર: લગ્ન બાદ પહેલીવાર જઈ રહ્યો હતો સાસરે, ત્યાં માર્ગમાં નડ્યો અકસ્માત- પતિનું ઘટના સ્થળે જ નીપજ્યું કરુણ મોત 

ગુજરાતમાં બની રહી છે દેશની બીજા નંબરની ‘બાહુબલી’ની વિશાળ પ્રતિમા- જાણો વિગતવાર

ભાવનગર(ગુજરાત): શેત્રુંજયની જેમ જ દિગંબર જૈનો માટે સોનગઢ એ તીર્થોત્તમ માનવામાં આવે છે. આ સ્થળે હાલ પૂ.કાનજી સ્વામી અને બહેન શ્રી ચંપાબહેનની સાધનાભૂમિના ભારત દેશના…

Trishul News Gujarati ગુજરાતમાં બની રહી છે દેશની બીજા નંબરની ‘બાહુબલી’ની વિશાળ પ્રતિમા- જાણો વિગતવાર

ગારીયાધારના યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો ઉતારી કહ્યું- મારી પત્નીના…

ભાવનગર(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ બધા…

Trishul News Gujarati ગારીયાધારના યુવકે આપઘાત કરતા પહેલા વિડીયો ઉતારી કહ્યું- મારી પત્નીના…

25 વર્ષીય દિવ્યાંગ દીકરીને છેલ્લા 10 વર્ષથી ઉકરડા જેવી રૂમમાં ગોંધી રાખી- ભાવનગરની આ ઘટના હ્રદય કંપાવી દેશે

રાજ્યમાં અવારનવાર છેડતી વગેરે ઘટનાઓ બનતી હોય છે.રાજ્યમાં હવસખોરો જ નહિ પરંતુ દીકરીના પરિવાર વાળા પણ દીકરી પર અત્યાચાર કરતા હોય છે.એવો જ એક કિસ્સો…

Trishul News Gujarati 25 વર્ષીય દિવ્યાંગ દીકરીને છેલ્લા 10 વર્ષથી ઉકરડા જેવી રૂમમાં ગોંધી રાખી- ભાવનગરની આ ઘટના હ્રદય કંપાવી દેશે

વ્યાજખોરોના ત્રાસથી ભાવનગરના રઘુભાઈએ ટુંકાવ્યું જીવન- સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

ભાવનગર(ગુજરાત): વ્યાજખોરોને આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડએ દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં પછી…

Trishul News Gujarati વ્યાજખોરોના ત્રાસથી ભાવનગરના રઘુભાઈએ ટુંકાવ્યું જીવન- સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

CM રુપાણી લોકાર્પણમાં વ્યસ્ત હતા, ને લુખ્ખાતત્વો ખુલ્લે આમ હથિયારો લઈને નીકળ્યા

ભાવનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં લુખ્ખાતત્વોનો આતંક ખુબ જ વધી રહ્યો છે. આ દરમિયાન ભાવનગરમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા…

Trishul News Gujarati CM રુપાણી લોકાર્પણમાં વ્યસ્ત હતા, ને લુખ્ખાતત્વો ખુલ્લે આમ હથિયારો લઈને નીકળ્યા

લાખણકા ડેમ પર ફરવા ગયેલા બંને યુવાનો ડૂબ્યા, એકની લાશ મળી તો એક હજુ પણ લાપતા

ભાવનગર(ગુજરાત): આજકાલ એવા ઘણા બનાવો સામે આવી રહ્યા છે જેમાં લોકો નહેરમાં કે નદીમાં નાહવા પડતા હોય છે અને ડૂબી જતા હોય છે. ત્યારે બુધેલ…

Trishul News Gujarati લાખણકા ડેમ પર ફરવા ગયેલા બંને યુવાનો ડૂબ્યા, એકની લાશ મળી તો એક હજુ પણ લાપતા

સબંધીની ૧૩ વર્ષની દીકરી પર વારંવાર હવસ ઉતારી માતા બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ભાવનગર(ગુજરાત): પિથલપુર ગામના એક નરાધમ વ્યક્તિએ પોતાના જ સંબધીની 13 વર્ષની સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, સગીરાને ગર્ભ રાખી માતા…

Trishul News Gujarati સબંધીની ૧૩ વર્ષની દીકરી પર વારંવાર હવસ ઉતારી માતા બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

યુવા નેતા જીગ્નેશ મેવાસાની દરિયાદિલી: અત્યાર સુધી ૪૦ નો ભોગ લઇ ચુકેલા નાળાએ અકસ્માતગ્રસ્ત બનેલા લોકોનો જીવ બચાવ્યો

ભાવનગર: ભાવનગર જીલ્લાના રાજકોટ હાઈવે જે રંઘોળા ગામ થી રંઘોળા ચોકડી વચ્ચે અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે. અકસ્માત રાજકોટ હાઈવે પર અવારનવાર બની રહ્યા છે…

Trishul News Gujarati યુવા નેતા જીગ્નેશ મેવાસાની દરિયાદિલી: અત્યાર સુધી ૪૦ નો ભોગ લઇ ચુકેલા નાળાએ અકસ્માતગ્રસ્ત બનેલા લોકોનો જીવ બચાવ્યો

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રી કર્ફ્યૂને લઈ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક…

Trishul News Gujarati મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં રાત્રી કર્ફ્યૂને લઈ લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો- જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ

ગુજરાતના આ પટેલ સાંસદને મળી શકે છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન- જાણો કોણ છે એ નેતા

પીએમ મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ આ સપ્તાહમાં જ કરવામાં આવશે. આ મંત્રિમંડળમાં ૨૦ થી ૨૨ મંત્રીઓ શપથ લઇ શકે છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર…

Trishul News Gujarati ગુજરાતના આ પટેલ સાંસદને મળી શકે છે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન- જાણો કોણ છે એ નેતા