ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં એક જ દિવસમાં 8 યુવકોના ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Gujarat News: ગઈકાલે ધુળેટી પર્વની ઉજવણી સમગ્ર દેશમાં રંગે ચંગે કરવામાં આવી હતી, ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જઈને ન્હાવાનો ક્રેજ જોવા…

View More ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં એક જ દિવસમાં 8 યુવકોના ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યું પૂરગ્રસ્ત લોકોની વહારે, અસરગ્રસ્ત લોકોને ફૂડપેકેટ આપીને કરશે સહાય

ગુજરાત(Gujarat): રાજ્યમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વરસાદ(Rain)નાં કારણે કેટલાય ગામડા(Villages)ઓ સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે ગુજરાત રાજ્યમાં ઘણા બધા…

View More વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યું પૂરગ્રસ્ત લોકોની વહારે, અસરગ્રસ્ત લોકોને ફૂડપેકેટ આપીને કરશે સહાય

વડતાલ મંદિરનાં પાર્ષદે બાળકી સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો- મહિલા તો ઠીક નાનકડી બાળકીને પણ ન છોડી

રાજ્યમાં આવેલ વડતાલનાં સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વખત વિવાદ સર્જાયો હોવાથી ફરી એકવાર આ મંદિર ચર્ચામાં આવ્યું છે. ગઈકાલે જ 47 વર્ષીય મંદિરના પાર્ષદે 8…

View More વડતાલ મંદિરનાં પાર્ષદે બાળકી સાથે પાર કરી હેવાનિયતની તમામ હદો- મહિલા તો ઠીક નાનકડી બાળકીને પણ ન છોડી

ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા વડતાલના દંપત્તિએ મંદિરમાંથી લુંટી લીધા ચાંદીના છત્તર

વડતાલ(ગુજરાત): સોમવારે સવારે બોરસદ તાલુકાના નાપા-તળપદમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા વડતાલના દંપત્તિએ મંદિરમાંથી રૂપિયા 25 હજાર રૂપિયાના ચાંદીના છત્તરની ચોરી કરી હતી.…

View More ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા વડતાલના દંપત્તિએ મંદિરમાંથી લુંટી લીધા ચાંદીના છત્તર

વડતાલના આ કુકર્મી સાધુએ ભગવો લજવ્યો- ૧૫ વર્ષીય કિશોર સાથે ૩૦-૪૦ વાર કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં…

View More વડતાલના આ કુકર્મી સાધુએ ભગવો લજવ્યો- ૧૫ વર્ષીય કિશોર સાથે ૩૦-૪૦ વાર કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય