ઘરે જઈ રહેલા મજુરોને અકસ્માત નડ્યો: ટ્રક અને બસની ટક્કર- જુઓ ઘટનાના દ્રશ્યો

બિહારના ભાગલપુરમાં વધુ એક દુષણ રોડ દુર્ઘટના થઈ છે. નોગછીયામાં મજુરોથી ભરેલા ટ્રક અને બસની ટક્કર થઇ ગઇ છે. આ દુર્ઘટનામાં નવ મજુરોનુ મૃત્યુ થઈ…

Trishul News Gujarati ઘરે જઈ રહેલા મજુરોને અકસ્માત નડ્યો: ટ્રક અને બસની ટક્કર- જુઓ ઘટનાના દ્રશ્યો

છેલ્લા 12 કલાકમાં વતન જઈ રહેલા વધુ 32 મજુરોના જીવ ગયા- વાંચો રીપોર્ટ

કોરોનાવાયરસને કારણે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી lockdown પ્રવાસીઓ માટે મુશ્કેલીઓનો પહાડ બની ગયું છે. ઘણું લાંબુ અંતર કાપી નીકળેલા પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં રોડ દુર્ઘટના શિકાર…

Trishul News Gujarati છેલ્લા 12 કલાકમાં વતન જઈ રહેલા વધુ 32 મજુરોના જીવ ગયા- વાંચો રીપોર્ટ

૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્ર

3 દિવસ પહેલાં જ 3 વ્યક્તિના કરુણ મૃત્યુ થયા છે છતાંય હજુ પણ તંત્ર દ્વારા કોઈ ચેતવણીનું બોર્ડ કે પહેરો ગોઠવવામાં નથી આવ્યો. હજુ પણ…

Trishul News Gujarati ૩ દિવસ અગાઉ તાપીમાં ડૂબનારાનું આકસ્મિક મોત નહિ પણ હત્યા હતી- મૃતકના સબંધીનો પત્ર

સુરત રીક્ષા ચાલકે દારૂના નશામાં બાઈક સવારને ઉડાવ્યા- જાણો વધુ

સુરતના ભેસ્તાન નજીકની સ્કૂલ ઓટો રીક્ષા પલટી મારી જતા, રીક્ષામાં સવાર બે વિદ્યાર્થી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. રીક્ષા ડ્રાઈવર દારૂના નશામાં હોવાથી ઘટના…

Trishul News Gujarati સુરત રીક્ષા ચાલકે દારૂના નશામાં બાઈક સવારને ઉડાવ્યા- જાણો વધુ

સુરતમાં સરકારી વીજ કંપનીઓના ધાંધિયાને કારણે માતા- પુત્રનું મોત- જાણો સમગ્ર ઘટનાક્રમ

દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે DGVCL ગુજરાત સરકારની સૌથી બેદરકાર કંપનીઓ માની એક છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની બેદરકારીને લીધે હજુ થોડા સમય પહેલાં…

Trishul News Gujarati સુરતમાં સરકારી વીજ કંપનીઓના ધાંધિયાને કારણે માતા- પુત્રનું મોત- જાણો સમગ્ર ઘટનાક્રમ

સુરતમાં વધુ એક અગ્નિકાંડ સર્જાતા રહી ગયો- જ્ઞાનગંગા સ્કુલમાં લાગેલી આગથી ૧૫૦ બાળકોને બચાવાયા

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યા હતા. આ કાળમુખી ઘટનાને એક મહિનો વીતિ ગયા બાગ ફરી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિદ્યાર્થીઓને સલામત રીતે…

Trishul News Gujarati સુરતમાં વધુ એક અગ્નિકાંડ સર્જાતા રહી ગયો- જ્ઞાનગંગા સ્કુલમાં લાગેલી આગથી ૧૫૦ બાળકોને બચાવાયા