માફ કરો મેં દેશને છેતર્યો: પતંજલિના રામદેવે સુપ્રીમ કોર્ટમાં દેશને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બાદ માફી માંગી

Baba Ramdev Apology: ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ભ્રામક જાહેરાતના મામલે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.જેમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની…

View More માફ કરો મેં દેશને છેતર્યો: પતંજલિના રામદેવે સુપ્રીમ કોર્ટમાં દેશને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બાદ માફી માંગી

સુપ્રીમ કોર્ટે ‘ખોટી અને ભ્રામક’ પતંજલિની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો- કહ્યું, દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે…

Patanjali Advertisements: સુપ્રીમ કોર્ટે ‘ખોટી અને ભ્રામક’ જાહેરાતો માટે બાબા રામદેવ અને પતંજલિ(Patanjali Advertisements) પર SCએ ભારે નિંદા કર્યા પછી પતંજલિની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ…

View More સુપ્રીમ કોર્ટે ‘ખોટી અને ભ્રામક’ પતંજલિની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો- કહ્યું, દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે…

શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ની ઉજવણી- બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ, જાણો શું કહ્યું?

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami Maharaj) એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવ…

View More શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ની ઉજવણી- બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ, જાણો શું કહ્યું?

“સ્ત્રીઓ કપડાં ન પહેરે તો પણ…” ભર સભામાં Baba Ramdev ના નિવેદનથી નીચું જોઈ ગઈ મહિલાઓ, વિરોદ્ધ થતા માફી માંગતા કહ્યું…

યોગ ગુરુ બાબા રામદેવે (Baba Ramdev) મહિલાઓના પહેરવેશને લઈને કરેલી વાંધાજનક ટિપ્પણી બદલ માફી માંગી છે. મહારાષ્ટ્રના રાજ્ય મહિલા આયોગે રામદેવને નોટિસ જારી કરીને તેમની…

View More “સ્ત્રીઓ કપડાં ન પહેરે તો પણ…” ભર સભામાં Baba Ramdev ના નિવેદનથી નીચું જોઈ ગઈ મહિલાઓ, વિરોદ્ધ થતા માફી માંગતા કહ્યું…

આ શું બોલી ગયા Baba Ramdev… ‘કંઈપણ પહેર્યા વિના પણ મહિલાઓ સારી દેખાય’ – જુઓ વિડીયો

યોગ ગુરુ બાબા રામદેવે(Baba Ramdev) મહિલાઓના પહેરવેશને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જે બાદ સોશિયલ મીડિયા (Social media)માં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સાથે જ…

View More આ શું બોલી ગયા Baba Ramdev… ‘કંઈપણ પહેર્યા વિના પણ મહિલાઓ સારી દેખાય’ – જુઓ વિડીયો

બાબા રામદેવ બોલિવૂડ પર બરાબરના ભડક્યાં- સલમાન અને શાહરૂખ ખાનને લઈને જાણો શું આપ્યું નિવેદન?

બાબા રામદેવે(Baba Ramdev) મુરાદાબાદ(Moradabad)માં નશા મુક્ત ભારત(Drug free India) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તે સ્ટેજ પરથી લોકોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. આ સાથે…

View More બાબા રામદેવ બોલિવૂડ પર બરાબરના ભડક્યાં- સલમાન અને શાહરૂખ ખાનને લઈને જાણો શું આપ્યું નિવેદન?

જુઓ વિડીયો: ઇંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પૂછતાં, પત્રકાર પર ભડક્યા બાબા રામદેવ- કહ્યું ન કહેવાનું…

આપણા દેશમાં લોકો ક્યારેક ક્યારેક મીડિયા ઉપર સવાલ ઉઠાવે છે. પણ આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં બાબા રામદેવ જ…

View More જુઓ વિડીયો: ઇંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પૂછતાં, પત્રકાર પર ભડક્યા બાબા રામદેવ- કહ્યું ન કહેવાનું…

ભેળસેળ વાળી પ્રોડક્ટ વેચવામાં બદનામ થયેલા રામદેવએ એલોપેથીક દવાઓને કીધી નકામી- ડોકટરો બોલ્યા FIR કરો

બાબા રામદેવનો એક વીડિયો ટ્વિટર પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તે સારવારની એલોપૈથી પદ્ધતિને નિશાન બનાવતા જોવા મળી રહ્યા છે.…

View More ભેળસેળ વાળી પ્રોડક્ટ વેચવામાં બદનામ થયેલા રામદેવએ એલોપેથીક દવાઓને કીધી નકામી- ડોકટરો બોલ્યા FIR કરો

સુશાંત સિંહ કેસમાં બાબા રામદેવની એન્ટ્રી, હવન કરીને કહ્યું: ‘અભિનેતા અને તેના પરિવારને ન્યાય મળે’

બોલિવૂડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધનને બે મહિના (2 months of SSR Death) વીતી ગયા, પરંતુ હજી પણ પ્રશ્નો ઉકેલાયા નથી.સુશાંતના…

View More સુશાંત સિંહ કેસમાં બાબા રામદેવની એન્ટ્રી, હવન કરીને કહ્યું: ‘અભિનેતા અને તેના પરિવારને ન્યાય મળે’

પતંજલિએ બનાવી લીધી કોરોનાની દવા, ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે: બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ આયુર્વેદએ કોરોના ઉપચાર માટે 100% અસરકારક દવા બનાવી છે. હાલ ડ્રગ પરીક્ષણ ચાલી રહ્યું છે. ટૂંક…

View More પતંજલિએ બનાવી લીધી કોરોનાની દવા, ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે: બાબા રામદેવ