સુપ્રીમ કોર્ટે ‘ખોટી અને ભ્રામક’ પતંજલિની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો- કહ્યું, દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે…

Patanjali Advertisements: સુપ્રીમ કોર્ટે ‘ખોટી અને ભ્રામક’ જાહેરાતો માટે બાબા રામદેવ અને પતંજલિ(Patanjali Advertisements) પર SCએ ભારે નિંદા કર્યા પછી પતંજલિની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ…

View More સુપ્રીમ કોર્ટે ‘ખોટી અને ભ્રામક’ પતંજલિની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો- કહ્યું, દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે…

શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ની ઉજવણી- બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ, જાણો શું કહ્યું?

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે(Pramukhswami Maharaj) એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવ…

View More શતાબ્દી મહોત્સવમાં ‘વિચરણ દિન’ની ઉજવણી- બાબા રામદેવએ પ્રમુખસ્વામીને અર્પણ કરી અંજલિ, જાણો શું કહ્યું?

જુઓ વિડીયો: ઇંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પૂછતાં, પત્રકાર પર ભડક્યા બાબા રામદેવ- કહ્યું ન કહેવાનું…

આપણા દેશમાં લોકો ક્યારેક ક્યારેક મીડિયા ઉપર સવાલ ઉઠાવે છે. પણ આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં બાબા રામદેવ જ…

View More જુઓ વિડીયો: ઇંધણના વધતા ભાવ અંગે પ્રશ્ન પૂછતાં, પત્રકાર પર ભડક્યા બાબા રામદેવ- કહ્યું ન કહેવાનું…

યોગ ગુરુ બાબા રામદેવે ડોકટરો સામે ફરી છેડ્યો વિવાદ, કહ્યું કે ‘મેડીકલનો સિલેબસ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે’

યોગ ગુરુ બાબા રામદેવ સતત વિવાદોમાં આવતા રહે છે અને વિવાદોથી ઘેરાયેલા રહે છે. ત્યારે હવે બાબા રામદેવ ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. ગાઝીયાબાદમાં…

View More યોગ ગુરુ બાબા રામદેવે ડોકટરો સામે ફરી છેડ્યો વિવાદ, કહ્યું કે ‘મેડીકલનો સિલેબસ ડ્રગ માફિયાઓ તૈયાર કરે છે’

‘બિઝનેસ બાબા’ રામદેવની મુશ્કેલીઓમાં થયો વધારો, IMA કરોડોના માલિક બાબા પર એક સાથે આટલા કેસ કરશે

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ની બિહાર સ્થિત શાખાએ રવિવાર એટલે કે ગઈ કાલના રોજ 38 જિલ્લાઓમાં ફેલાયેલા પોતાના 105 જેટલા એકમોને યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ જુદા જુદા…

View More ‘બિઝનેસ બાબા’ રામદેવની મુશ્કેલીઓમાં થયો વધારો, IMA કરોડોના માલિક બાબા પર એક સાથે આટલા કેસ કરશે

બાબા રામદેવની ‘આતા માજી સટકલી’- બોલ્યા એક અઠવાડિયામાં લાવીશ બ્લેક ફંગસની (મ્યુકોર માઇકોસીસ) દવા

યોગ ગુરુ એવા બાબા રામદેવે કરેલા દાવા અનુસાર તેઓ થોડા જ સમયમાં બ્લેક ફંગસની દવા લઈને આવી રહ્યા છે. બાબા રામદેવના વિવાદ અંગે ચાલી રહેલ…

View More બાબા રામદેવની ‘આતા માજી સટકલી’- બોલ્યા એક અઠવાડિયામાં લાવીશ બ્લેક ફંગસની (મ્યુકોર માઇકોસીસ) દવા

બાબા રામદેવની તેલ બનાવતી કરોડોની ફેક્ટરી થઇ સીલ, જુઓ કેવી રીતે થઇ હતી ભેળસેળ?

એલોપેથી પર ટિપ્પણી કરવાને કરને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન(IMA)ના 1 હજાર કરોડ રૂપિયાના માનહાનીના કેસ પછી હવે બાબા રામદેવ રાજસ્થાન સરકારના નિશાના હેઠળ આવ્યા છે. રાજસ્થાન…

View More બાબા રામદેવની તેલ બનાવતી કરોડોની ફેક્ટરી થઇ સીલ, જુઓ કેવી રીતે થઇ હતી ભેળસેળ?

બાબા રામદેવે ભડકાઉ ભાષણ આપતા કહ્યું- ‘અરેસ્ટ તો કોઇનો બાપ પણ ન કરી શકે’ -જુઓ વીડીઓ

બાબા રામદેવ હમણાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. જયારે કોરોનાના આ કપરા કાળમાં એલોપેથી અને પતંજલિ વચ્ચેના વિવાદને કારણે બાબા રામદેવને ટીકાકારોનો સામનો કરવો પડી…

View More બાબા રામદેવે ભડકાઉ ભાષણ આપતા કહ્યું- ‘અરેસ્ટ તો કોઇનો બાપ પણ ન કરી શકે’ -જુઓ વીડીઓ

ભેળસેળ વાળી પ્રોડક્ટ વેચવામાં બદનામ થયેલા રામદેવએ એલોપેથીક દવાઓને કીધી નકામી- ડોકટરો બોલ્યા FIR કરો

બાબા રામદેવનો એક વીડિયો ટ્વિટર પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તે સારવારની એલોપૈથી પદ્ધતિને નિશાન બનાવતા જોવા મળી રહ્યા છે.…

View More ભેળસેળ વાળી પ્રોડક્ટ વેચવામાં બદનામ થયેલા રામદેવએ એલોપેથીક દવાઓને કીધી નકામી- ડોકટરો બોલ્યા FIR કરો

સુશાંત સિંહ કેસમાં બાબા રામદેવની એન્ટ્રી, હવન કરીને કહ્યું: ‘અભિનેતા અને તેના પરિવારને ન્યાય મળે’

બોલિવૂડ (Bollywood) અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) નિધનને બે મહિના (2 months of SSR Death) વીતી ગયા, પરંતુ હજી પણ પ્રશ્નો ઉકેલાયા નથી.સુશાંતના…

View More સુશાંત સિંહ કેસમાં બાબા રામદેવની એન્ટ્રી, હવન કરીને કહ્યું: ‘અભિનેતા અને તેના પરિવારને ન્યાય મળે’

પતંજલિએ બનાવી લીધી કોરોનાની દવા, ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે: બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો છે કે, પતંજલિ આયુર્વેદએ કોરોના ઉપચાર માટે 100% અસરકારક દવા બનાવી છે. હાલ ડ્રગ પરીક્ષણ ચાલી રહ્યું છે. ટૂંક…

View More પતંજલિએ બનાવી લીધી કોરોનાની દવા, ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે: બાબા રામદેવ

આખી દુનિયાને કોરોના ખત્મ કરવા કોઈ ઉપાય નથી મળતો ત્યારે યોગગુરુ બાબા રામદેવ આવ્યા મેદાને- જાણો શું કર્યું?

સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાથી પીડિત છે. આ ચેપને ટાળવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, તમારા ખોરાકની કાળજી લેવાની…

View More આખી દુનિયાને કોરોના ખત્મ કરવા કોઈ ઉપાય નથી મળતો ત્યારે યોગગુરુ બાબા રામદેવ આવ્યા મેદાને- જાણો શું કર્યું?