BJPએ 160 બેઠકો માટે બનાવ્યો ખાસ પ્લાન! માર્ચના પ્રથમ સપ્તાહમાં ભાજપ 100 ઉમેદવારોના નામ કરી શકે છે જાહેર

Loksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભા ચૂંટણી(Loksabha Election 2024) જીતવા માટે હારેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 2019માં હારેલી…

Trishul News Gujarati News BJPએ 160 બેઠકો માટે બનાવ્યો ખાસ પ્લાન! માર્ચના પ્રથમ સપ્તાહમાં ભાજપ 100 ઉમેદવારોના નામ કરી શકે છે જાહેર

વાસદથી ભરૂચ પહોચવામાં લાગશે માત્ર 40 મિનિટ: PM મોદીએ નવા એકસપ્રેસ હાઇવેનું કર્યું વર્ચ્યુયલી લોકાર્પણ

Bharuch News: વડોદરાથી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજીત એક કલાકનો સમય થતો તો જે આજે વાસદથી દહેગામ સુધીના માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુયલી(Bharuch News) ખુલ્લો…

Trishul News Gujarati News વાસદથી ભરૂચ પહોચવામાં લાગશે માત્ર 40 મિનિટ: PM મોદીએ નવા એકસપ્રેસ હાઇવેનું કર્યું વર્ચ્યુયલી લોકાર્પણ

વાળીનાથ મંદિરમાં PM મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો 900 વર્ષ જુનો વાળીનાથ મહાદેવનો ઇતિહાસ

ValinathMahadev: અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક, અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર અને કલ્કી ધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં(ValinathMahadev) ભાગ લીધા બાદ આજે PM મોદી તેમના…

Trishul News Gujarati News વાળીનાથ મંદિરમાં PM મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો 900 વર્ષ જુનો વાળીનાથ મહાદેવનો ઇતિહાસ

‘હવે વિપક્ષ પણ કહે છે- NDA 400ને પાર આવશે’: BJPના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદીનું સંબોધન

BJP National Convention: ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન રવિવારે સંપન્ન થયું. તેનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું.…

Trishul News Gujarati News ‘હવે વિપક્ષ પણ કહે છે- NDA 400ને પાર આવશે’: BJPના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદીનું સંબોધન

14 ફેબ્રુઆરી ઇતિહાસનો કાળો દિવસ કેમ ભૂલાય? PM મોદીએ પુલવામા હુમલાની વરસી પર સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

Pulwama Attack: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એટલે કે,14 ફેબ્રુઆરી પુલવામા આતંકવાદી હુમલામાં(Pulwama Attack) શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

Trishul News Gujarati News 14 ફેબ્રુઆરી ઇતિહાસનો કાળો દિવસ કેમ ભૂલાય? PM મોદીએ પુલવામા હુમલાની વરસી પર સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ

રાહુલ ગાંધીએ મોદીની જાતિને લઈને કર્યા પ્રહાર..! કહ્યું, મોદી OBCમાં જન્મ્યા ન હતા- ભાજપવાળા લોકોને મૂર્ખ બનાવે છે

Rahul Gandhi Attack on PM Modi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન…

Trishul News Gujarati News રાહુલ ગાંધીએ મોદીની જાતિને લઈને કર્યા પ્રહાર..! કહ્યું, મોદી OBCમાં જન્મ્યા ન હતા- ભાજપવાળા લોકોને મૂર્ખ બનાવે છે

PM મોદીની ટકોર બાદ VNSGU યુનિવર્સિટીમાં શરૂ કરાશે 10થી વધુ વિદેશી ભાષાનો કોર્સ, કેટલી રહેશે ફી? જાણો તમામ માહિતી

Foreign Language Course: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર બાદ યુનિવર્સિટી(Foreign Language Course) એક્શનમાં આવી છે. પીએમ મોદીના આદેશને અનુસરીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષા…

Trishul News Gujarati News PM મોદીની ટકોર બાદ VNSGU યુનિવર્સિટીમાં શરૂ કરાશે 10થી વધુ વિદેશી ભાષાનો કોર્સ, કેટલી રહેશે ફી? જાણો તમામ માહિતી

રામલલાની મંત્રમુગ્ધ કરી દે એવી મૂર્તિ કાળા રંગની જ કેમ? જાણો તેની પાછળનું રહસ્ય

Ayodhya Ramlala: અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને રામલલાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરીએ શુભ મુહૂર્તમાં થશે. અભિષેક પહેલા ભગવાન રામની મૂર્તિ(Ayodhya…

Trishul News Gujarati News રામલલાની મંત્રમુગ્ધ કરી દે એવી મૂર્તિ કાળા રંગની જ કેમ? જાણો તેની પાછળનું રહસ્ય

કોણ છે એ 4 લોકો, જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે રહેશે હાજર- જાણો કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

Ayodhya Ram Mandir: નવા વર્ષની તો દરેક લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેનાથી વધુ લોકો તારીખ 22 જાન્યુઆરી એટલે કે આજના દિવસની રાહ જોઈ…

Trishul News Gujarati News કોણ છે એ 4 લોકો, જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે રહેશે હાજર- જાણો કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

કેનેડામાં રામ મંદિર માટે અનેરો ઉત્સાહ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી -17 ડિગ્રીમાં પણ રામધૂન બોલાવી

Another enthusiasm of Ram devotees in Canada: અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક પહેલા કેનેડાએ મોટો નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે. ભારત સાથે ચાલી રહેલા…

Trishul News Gujarati News કેનેડામાં રામ મંદિર માટે અનેરો ઉત્સાહ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી -17 ડિગ્રીમાં પણ રામધૂન બોલાવી

માત્ર ભારતમાં જ નહીં, શ્રીલંકાથી થાઈલેન્ડ સુધી ગુંજી ઉઠયા જય ‘શ્રી રામ’ના નારા, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 60થી વધુ દેશો કરશે ઉજવણી

Ayodhya Ram Mandir Pran Pratistha: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર અભિષેક સમારોહને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉત્તેજનાનો માહોલ છે. નવનિર્મિત મંદિરમાં ભગવાન…

Trishul News Gujarati News માત્ર ભારતમાં જ નહીં, શ્રીલંકાથી થાઈલેન્ડ સુધી ગુંજી ઉઠયા જય ‘શ્રી રામ’ના નારા, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 60થી વધુ દેશો કરશે ઉજવણી

રામ આયેંગે તો અંગના સજાયેંગે…શ્રી રામના સ્વાગત માટે ત્રેતાયુગની જેમ સજાવાઈ અયોધ્યા નગરી, જુઓ ભવ્ય નજારો!

Ayodhya Ram Mandir: રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન રામના સ્વાગત માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા(Ayodhya Ram Mandir)માં બનેલા મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને…

Trishul News Gujarati News રામ આયેંગે તો અંગના સજાયેંગે…શ્રી રામના સ્વાગત માટે ત્રેતાયુગની જેમ સજાવાઈ અયોધ્યા નગરી, જુઓ ભવ્ય નજારો!