આબુ જઈ રહ્યા છો તો વાંચી લેજો આ ખાસ સમાચાર- હાઈવે પર ભરાયા ઘૂંટણસમાં પાણી, વાહનોની લાગી લાંબી લાઈનો

Heavy Rain Ahmedabad-Abu Highway: મોડી રાતથી જ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાતાવરણમાં થયેલા પલટા બાદ વડગામ (Vadgam) પંથક અને પાલનપુર (Palanpur) માં…

View More આબુ જઈ રહ્યા છો તો વાંચી લેજો આ ખાસ સમાચાર- હાઈવે પર ભરાયા ઘૂંટણસમાં પાણી, વાહનોની લાગી લાંબી લાઈનો

ધન્ય છે આ દીકરીને… જેણે કેન્સર પીડિતો માટે ખુશી-ખુશી આપી દીધા પોતાના વાળ- કહ્યું એવું કે, સાંભળીને ભીની થઇ જશે આંખો

ગુજરાત(Gujarat): વડગામ(Vadgam) તાલુકાના મેમદપુર(Memadpur) ગામની ત્રીજા ધોરણમાં ભણતી નવ વર્ષીય બાળકી કેન્સરગ્રસ્ત દર્દીઓની મદદે આવી છે. મહત્વનું છે કે, કેન્સરગ્રસ્ત દર્દીઓ(Cancer patients)ની મદદ માટે તૃષાબાએ…

View More ધન્ય છે આ દીકરીને… જેણે કેન્સર પીડિતો માટે ખુશી-ખુશી આપી દીધા પોતાના વાળ- કહ્યું એવું કે, સાંભળીને ભીની થઇ જશે આંખો

જન્મદિનના બીજા જ દિવસે પ્રેમીએ મરી જવાનું કહેતા પ્રેમિકાએ ટુકાવ્યું જીવન

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવવું સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું…

View More જન્મદિનના બીજા જ દિવસે પ્રેમીએ મરી જવાનું કહેતા પ્રેમિકાએ ટુકાવ્યું જીવન

અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા મિત્રોને ભરખી ગયો કાળ- 3ના કરુણ મોત નીપજ્યા – ‘ઓમ શાંતિ’ 

અકસ્માત (Accident)ની વધી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, અંબાજી (Ambaji)ના દર્શન કરી વતન પરત તારાપુર (Tarapur)ના પાંચ…

View More અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા મિત્રોને ભરખી ગયો કાળ- 3ના કરુણ મોત નીપજ્યા – ‘ઓમ શાંતિ’ 

બનાસકાંઠામાં પાણી માટે વલખા મારતા 125 ગામના ખેડૂતોએ દીવા પ્રગટાવી વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠા(Banaskantha): આજે પણ ઘણી જગ્યાએ લોકોને પીવાના પાણી(Water) માટે પણ વલખા મારવા પડે છે. આવી જ એક ઘટના બનાસકાઠામાંથી સામે આવી છે. જાણવા મળ્યું છે…

View More બનાસકાંઠામાં પાણી માટે વલખા મારતા 125 ગામના ખેડૂતોએ દીવા પ્રગટાવી વિરોધ નોંધાવ્યો

ગુજરાતના આ ગામમાં રામ અને રહીમ બંનેના અનુયાયીઓ રહે છે સંપથી: 1200 વર્ષ પૌરાણિક મંદિરમાં ઇફતાર ભોજનનું આયોજન

વધતી જતી સામાજિક નફરત વચ્ચે ગુજરાતમાંથી એક સમાચાર આવ્યા છે. અહીંના 1200 વર્ષ જૂના મંદિરે તેના પરિસરમાં મુસ્લિમનું સ્વાગત કર્યું. શુક્રવારે મુસ્લિમ ઉપવાસીઓ માટે ઈફ્તારનું…

View More ગુજરાતના આ ગામમાં રામ અને રહીમ બંનેના અનુયાયીઓ રહે છે સંપથી: 1200 વર્ષ પૌરાણિક મંદિરમાં ઇફતાર ભોજનનું આયોજન

વડગામ ગામે માતાએ ત્યજી દીધેલું જીવિત નવજાત શિશુ આંખ ખોલે તે પહેલાં મોતને ભેટ્યું

વડગામ(ગુજરાત): હાલમાં રાજ્યના વડગામમાંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેગાળ ગામેથી એક તાજું જન્મેલ નવજાત શિશુ મળી આવતાં સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા…

View More વડગામ ગામે માતાએ ત્યજી દીધેલું જીવિત નવજાત શિશુ આંખ ખોલે તે પહેલાં મોતને ભેટ્યું