સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર સહીત 8 સામે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો કેસ થયો

એડવોકેટ સુધીરકુમાર ઓઝા (Advocate Sudhir Kumar Ojha) એ જણાવ્યું કે, મેં બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં આઈપીસીની કલમ 306, 109,…

View More સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર સહીત 8 સામે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો કેસ થયો

56 ઈંચની છાતી ચીરીને ચાઈનાએ ઓછામાં ઓછા 20 જવાનોનો ભોગ લીધો- ચોંકાવનારો ઘટસ્ફોટ

ભારત-ચીન સરહદ પર છેલ્લા 45 વર્ષમાં જે બન્યું ન હતું, તે સોમવારે રાત્રે થયું હતું. બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર…

View More 56 ઈંચની છાતી ચીરીને ચાઈનાએ ઓછામાં ઓછા 20 જવાનોનો ભોગ લીધો- ચોંકાવનારો ઘટસ્ફોટ

સુરતના આકાશમાં પ્લેનએ લગાવ્યા સાત રાઉન્ડ- સુરતીઓ મૂંઝાયા આ શું થઇ રહ્યું છે- જાણો શું હતું કારણ

VTIAH BOM/STV (airbus A319-115X -(CJ) સુરત એરપોર્ટ પર લેન્ડ કરવાને બદલે સુરતના આકાશમાં સતત ૨ કલાકના સમય સુધી સાતેક જેટલા રાઉન્ડ મારતા સુરતીઓ ચિંતામાં મુકાયા…

View More સુરતના આકાશમાં પ્લેનએ લગાવ્યા સાત રાઉન્ડ- સુરતીઓ મૂંઝાયા આ શું થઇ રહ્યું છે- જાણો શું હતું કારણ

વધતા જતા “માનસિક તણાવ” થી છુટકારા માટે ઉપયોગી હિન્દુ સંસ્કૃતિ અને મંદિર- ડૉ. પૂર્વેશ ઢાંકેચા

એટલા માટે છેલ્લા એક દાયકા માં કેસ વધ્યા છે કેમ કે આપને સમૂહ કુટુંબ માં થી એકલવાયા રહેતા થયા, લાખો ની વચ્ચે પોતાનું અને પોતાનો…

View More વધતા જતા “માનસિક તણાવ” થી છુટકારા માટે ઉપયોગી હિન્દુ સંસ્કૃતિ અને મંદિર- ડૉ. પૂર્વેશ ઢાંકેચા

કોરોનાના વધતા કહેર બાદ હવે આ રાજ્યના 4 જિલ્લામાં 19 જૂનથી પૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવ્યું

સોમવારે તમિલનાડુ સરકારે 4 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના વાયરસ ચેપના મામલાઓને ધ્યાનમાં રાખીને ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં…

View More કોરોનાના વધતા કહેર બાદ હવે આ રાજ્યના 4 જિલ્લામાં 19 જૂનથી પૂર્ણ લોકડાઉન ફરીથી લાગુ કરવામાં આવ્યું

આમ કેમ બનશે આત્મનિર્ભર ભારત?- સરકારે ચીનને આપ્યો 1100 કરોડનો મેટ્રો ટ્રેન ટનલ બનાવવાનો કોન્ટ્રાકટ

ચાઇનીઝ મલ્ટીનેશનલ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કું. લિ. (એસટીઇસી- STEC) ન્યુ અશોક નગર અને દિલ્હી-મેરઠ આરઆરટીએસ(RRTS) કોરિડોરના સાહિબાબાદ વચ્ચે 5.6 કિલોમીટર ભૂગર્ભ કોરીડોરના…

View More આમ કેમ બનશે આત્મનિર્ભર ભારત?- સરકારે ચીનને આપ્યો 1100 કરોડનો મેટ્રો ટ્રેન ટનલ બનાવવાનો કોન્ટ્રાકટ

ડી માર્ટ કે મોલ વાળા થેલી ના રૂપિયા માંગે તો આ સમાચાર ખાસ વાંચજો- મોલ વાળા દોડતા થઇ જશે

ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે…

View More ડી માર્ટ કે મોલ વાળા થેલી ના રૂપિયા માંગે તો આ સમાચાર ખાસ વાંચજો- મોલ વાળા દોડતા થઇ જશે

તલાટીએ ત્રણ વર્ષ અગાઉ હજારોની લાંચ માંગી હતી જેની તપાસમાં બહાર આવી વિગતો અને થયો કેસ

મૂળ કોસંબા તા.માંગરોળ જી.સુરતના મોહમદ અયુબ યુસુફ મિર્ઝા નામના તલાટી કમ મંત્રી કે જેઓ ૨૦૧૭ માં પાલોદ કોઠવા ગ્રામ પંચાયતમાં વર્ગ- ૩ અધીકારી તરીકે ફરજ…

View More તલાટીએ ત્રણ વર્ષ અગાઉ હજારોની લાંચ માંગી હતી જેની તપાસમાં બહાર આવી વિગતો અને થયો કેસ

ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ GPBO વેબિનારમાં જણાવ્યું વિષમ પરિસ્થિતિમાં બિઝનેસ કઈ રીતે ટકાવી રાખવો

સરદારધામ દ્વારા થતી અનેકવિધ પ્રવૃતિઓમાંથી એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં રાજ્યનાં વિવિધ શહેરોમાંથી 14,000 થી વધુ બિઝનેસમેનો દ્વારા સંગઠન કાર્યરત છે.…

View More ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ GPBO વેબિનારમાં જણાવ્યું વિષમ પરિસ્થિતિમાં બિઝનેસ કઈ રીતે ટકાવી રાખવો

એવું તો શું થયું કે મહેન્દ્રસિંહ ધોનીનો અભિનય કરનાર સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર શુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર…

View More એવું તો શું થયું કે મહેન્દ્રસિંહ ધોનીનો અભિનય કરનાર સુશાંતસિંહ રાજપૂતે કરી આત્મહત્યા

“માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી”- ક્લિક કરી જાણો ઈતિહાસ

માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી: પંજાબથી પાટણવાડા થઇ અડાલજ આવેલા લેવા પાટીદાર પરિવારોએ અડાલજમા ચૌમુખી વાવ બનાવડાવી હતી અને તેમા સવામણસોનાની મૂર્તિ પધરાવી હતી.આ મુર્તિ…

View More “માતા અન્નપુર્ણા લેઉવા પાટીદારોના કુળદેવી”- ક્લિક કરી જાણો ઈતિહાસ

હાથ પર ચુંબન કરીને બીમારી મટાડતો બાવો કોરોનાનો શિકાર- બીજા અનેક ને આપતો ગયો…

સાવરણી, જાદુગરી અને અંધશ્રદ્ધાની મદદથી ધાર્મિક અંધવિશ્વાસ ધરાવતા નિર્દોષ લોકોના રોગ અને સમસ્યાઓ દૂર કરનાર બાબા તમને રોગની સારવાર પણ કરી શકે છે. મધ્યપ્રદેશ ના…

View More હાથ પર ચુંબન કરીને બીમારી મટાડતો બાવો કોરોનાનો શિકાર- બીજા અનેક ને આપતો ગયો…