પિતા રીક્ષા ચલાવે છે, માતા પાપડ વણે છે અને પુત્રએ મેળવ્યા 99.98 PR

રાજ્યમાં ધો.12 કોમર્સની પરીક્ષાનું આજે 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જામનગર…

View More પિતા રીક્ષા ચલાવે છે, માતા પાપડ વણે છે અને પુત્રએ મેળવ્યા 99.98 PR

આઇટીઆઇના વિદ્યાર્થીને પબજી રમવાથી રોક્યો તો સવારે જોયું તો કુવામાંથી મળ્યો મૃતદેહ

Pubg ગેમના કારણે વધુ એક યુવાનનો જીવ ચાલ્યો ગયો છે. યુવકની લાશ કૂવામાંથી મળી. આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની છે. જણાવવામાં આવી રહ્યું છે…

View More આઇટીઆઇના વિદ્યાર્થીને પબજી રમવાથી રોક્યો તો સવારે જોયું તો કુવામાંથી મળ્યો મૃતદેહ

પાકિસ્તાનમાં ફરજ બજાવી રહેલા ભારતના ઉચ્ચ આયોગના બે અધિકારીઓ ગાયબ, મચ્યો હડકંપ

પાકિસ્તાન(Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ(Islamabaad)માં બે ભારતીય અધિકારીઓ ગુમ થયાની ખબર આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ આયોગના બે અધિકારીઓ છેલ્લા બે કલાકથી…

View More પાકિસ્તાનમાં ફરજ બજાવી રહેલા ભારતના ઉચ્ચ આયોગના બે અધિકારીઓ ગાયબ, મચ્યો હડકંપ

સૂર્યએ કર્યો આ રાશિમાં પ્રવેશ, તે લોકો થવા જઈ રહ્યા છે માલામાલ- તમે તો નથીને?

સૂર્ય 15 જુનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કરનાર છે. આ રાશિમાં સૂર્ય અને ખૂબ બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં…

View More સૂર્યએ કર્યો આ રાશિમાં પ્રવેશ, તે લોકો થવા જઈ રહ્યા છે માલામાલ- તમે તો નથીને?

સુશાંત સિંહના નિધન પર દુઃખી થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કહ્યું…

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુશાંત સિંહના નિધનથી તેઓને દુઃખ પહોંચ્યું છે. જણાવી…

View More સુશાંત સિંહના નિધન પર દુઃખી થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કહ્યું…

કોરોનાની જે દવાને ભારતે આપી મંજુરી, તેનાથી મળી મોટી સફળતા- જાણો વિગતે

કોરોનાવાયરસના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલી Gilead Sciences ની એન્ટીવાયરલ દવા નો વાંદરાઓ પર સારો પ્રભાવ જોવા મળી રહ્યો છે. એક નવા અભ્યાસ અનુસાર આ…

View More કોરોનાની જે દવાને ભારતે આપી મંજુરી, તેનાથી મળી મોટી સફળતા- જાણો વિગતે

વિદ્યાર્થીઓ શાળામાં બરાબર નથી ભણી શકતા તો ઓનલાઈન કેવીરીતે ભણી અને સમજી શકશે?

શાળા શરૂ હોય તે દરમિયાન બ્લેક બોર્ડ પર બાળકોને ભણાવવામાં આવે છે. આમ છતાં પણ બાળક સમજી શકતું ન હોય તો ઓનલાઇનમાં બાળક શું ભણશે…

View More વિદ્યાર્થીઓ શાળામાં બરાબર નથી ભણી શકતા તો ઓનલાઈન કેવીરીતે ભણી અને સમજી શકશે?

ચમત્કાર: ગુજરાતમાં આવેલા આ તળાવમાં આપમેળે પાણીનો કલર બદલાય છે

તમે ક્યારેય જોયુ કે, સાંભળ્યુ છે કે, કાચિંડાની જેમ તળાવનું પાણી પણ રંગ બદલી શકે છે ? આ સવાલ જરૂરથી તમને વિચિત્ર લાગશે પણ હકીકત…

View More ચમત્કાર: ગુજરાતમાં આવેલા આ તળાવમાં આપમેળે પાણીનો કલર બદલાય છે

કોરોનાના આવ્યા નવા બે લક્ષણો, જો શરીરમાં આવો અનુભવ થાય તો જરૂર ટેસ્ટ કરાવો

કોરોનાવાયરસના કેસ ભારતમાં ઝડપથી સામે આવી રહ્યા છે. કોરોનાવાયરસના સૌથી વધારે કેસના લિસ્ટમાં ભારત રશિયા બાદ ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ વચ્ચે ભારત સરકારના…

View More કોરોનાના આવ્યા નવા બે લક્ષણો, જો શરીરમાં આવો અનુભવ થાય તો જરૂર ટેસ્ટ કરાવો

ડે. કમિશ્નર રહેલા પટેલ સમાજના અગ્રણી ટી. જી. ઝાલાવાડિયાનો સંકલ્પ: સૌરાષ્ટ્રના દરેક ગામે પટેલવાડી હોવી જોઈએ

દેશ આઝાદ થયા પછી દિલ્હી ખાતે એક જાહેર સમારંભમાં પંડેત જવાહરલાલ નેહરુએ જણાવ્યું હતું: “આપણી દરેક વાતનું અનુસંધાન ગામડાં સાથે હોવું જોઈએ. દરેકવાત ગામડેથી શરૂ…

View More ડે. કમિશ્નર રહેલા પટેલ સમાજના અગ્રણી ટી. જી. ઝાલાવાડિયાનો સંકલ્પ: સૌરાષ્ટ્રના દરેક ગામે પટેલવાડી હોવી જોઈએ

હૉસ્પિટલમાં અંતિમશ્વાસ લઇ રહેલી વૃદ્ધ માતાએ દીકરાઓને બોલાવ્યાં અને જવાબ મળ્યો મરી જાય તો અંતિમવિધિ કરી નાખજો

ત્રણ ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દિકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં 65 વર્ષના વૃદ્ધા છેલ્લા…

View More હૉસ્પિટલમાં અંતિમશ્વાસ લઇ રહેલી વૃદ્ધ માતાએ દીકરાઓને બોલાવ્યાં અને જવાબ મળ્યો મરી જાય તો અંતિમવિધિ કરી નાખજો

સુરતમાં હીરાઉદ્યોગ ચાલુ થતા જ રત્નકલાકારો થવા લાગ્યા કોરોનાથી સંક્રમિત- આ ઓફિસોમાં આવ્યા કેસો

સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.  ત્યારે હવે હીરાનગરીના રત્નકલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવતા હીરાઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. હીરાઉદ્યોગના વિવિધ એકમોમાં કુલ 13 રત્નકલાકારો…

View More સુરતમાં હીરાઉદ્યોગ ચાલુ થતા જ રત્નકલાકારો થવા લાગ્યા કોરોનાથી સંક્રમિત- આ ઓફિસોમાં આવ્યા કેસો