આત્મનિર્ભર લોન લેવાની દોડધામ કરતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન અચૂક વાંચો

આત્મનિર્ભર યોજના હેઠળ આપવામાં આવતી લોનના ફોર્મ ગઈ કાલથી મળવા લાગ્યા છે. ફોર્મ લેવા માટે લોકો બેંકોની બહાર સામાજિક અંતરને નેવે મૂકીને પડાપડી કરી રહ્યા…

Trishul News Gujarati આત્મનિર્ભર લોન લેવાની દોડધામ કરતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન અચૂક વાંચો

તમાકુથી નષ્ટ થાય છે કોરોના વાયરસ, બ્રિટિશ-અમેરિકન કંપનીનો દાવો

કોરોના સંક્રમિત લોકોનો આંકડો લાખોમાં પહોંચી ગયો છે. લોકો કોરોનાથી બચવા ઘરમાં જ કેદ છે. કોરોનાને કારણે આખા વિશ્વની અર્થવ્યવસ્થા ઠપ થઇ ગઈ છે. આવી…

Trishul News Gujarati તમાકુથી નષ્ટ થાય છે કોરોના વાયરસ, બ્રિટિશ-અમેરિકન કંપનીનો દાવો

કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારે ખેડૂતોના ખાતામાં 1500 કરોડ નાખ્યા, હજુ 4200 કરોડ આપશે

પ્રધાનમંત્રીના 20 લાખ કરોડના પેકેજમાં ખેડૂતો અથવા શ્રમિકોને તેમના ખાતામાં કોઈ સીધો આર્થિક લાભ આપવામાં નથી આવ્યો. ત્યારે કોંગ્રેસ શાસિત છત્તીસગઢ રાજ્ય દેશનું પ્રથમ એવું રાજ્ય…

Trishul News Gujarati કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારે ખેડૂતોના ખાતામાં 1500 કરોડ નાખ્યા, હજુ 4200 કરોડ આપશે

અરે બાપ રે… હવે આકાશમાંથી વરસ્યા કોરોના જેવા કરા- વિશ્વાસ ન હોય તો જુઓ વિડીયો

કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે. લાખો લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોનાથી બચવા દુનિયા આખી લોકડાઉનમાં કેદ છે. દુનિયાના વૈજ્ઞાનિકો કોરોનાની રસી અને દવા…

Trishul News Gujarati અરે બાપ રે… હવે આકાશમાંથી વરસ્યા કોરોના જેવા કરા- વિશ્વાસ ન હોય તો જુઓ વિડીયો

… તો આ કારણે સરકારે લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર ના કર્યા, નાણામંત્રીનો ખુલાસો

કોરોના મહામારીના લોકડાઉનમાં અર્થતંત્રને ફરીથી ધમધમતું કરવા પ્રધાનમંત્રી મોદીએ 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જાહેરાત થતાની સાથે જ લોકો પોતાના હાથમાં કેટલી રકમ…

Trishul News Gujarati … તો આ કારણે સરકારે લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર ના કર્યા, નાણામંત્રીનો ખુલાસો

આત્મનિર્ભર યોજના હેઠળ રાજ્ય સરકાર 2% વાર્ષિક વ્યાજે 1 લાખ સુધીની લોન આપશે, આ દસ્તાવેજો જરૂરી

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ઉભા થયેલા આર્થિક સંકટમાંથી જનતાને ઉગારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરી…

Trishul News Gujarati આત્મનિર્ભર યોજના હેઠળ રાજ્ય સરકાર 2% વાર્ષિક વ્યાજે 1 લાખ સુધીની લોન આપશે, આ દસ્તાવેજો જરૂરી

જાણો શું છે વિજય રૂપાણીનું મિશન ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન- જાણો કઈ રીતે જોડાશો

લોકડાઉન 4 હળવું કરાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએએક મહત્વની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ ફેસબુક લાઇવના માધ્યમથી જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આવી મહામારી…

Trishul News Gujarati જાણો શું છે વિજય રૂપાણીનું મિશન ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન- જાણો કઈ રીતે જોડાશો

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના મોટા શહેરો માટે આવ્યા સારા સમાચાર- જાણો જલ્દી

કોરોનાથી ભારતભરમાં સંક્રમિત લોકોની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં સંક્રમિત લોકોની સંખ્યા 11000 ને પાર પહોંચી ગઈ છે. પરંતુ આ કોરોનાના કહેર વચ્ચે ગુજરાત…

Trishul News Gujarati કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના મોટા શહેરો માટે આવ્યા સારા સમાચાર- જાણો જલ્દી

કોને જન્મદિનની સરપ્રાઈઝ આપવા મંજુરી વગર કીર્તીદાન ગઢવી પહોચ્યા કચ્છ? સરકારની મંજુરી પણ નહોતી

લોકડાઉન દરમિયાન સામાન્ય જનતાને એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં જવા માટે પરમિશન લેવાની હોય છે તેમજ 14 દિવસ કોરોનટાઈન થવાનું હોય છે. પરંતુ લાગી રહ્યું…

Trishul News Gujarati કોને જન્મદિનની સરપ્રાઈઝ આપવા મંજુરી વગર કીર્તીદાન ગઢવી પહોચ્યા કચ્છ? સરકારની મંજુરી પણ નહોતી

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું પોતે કોરોનાથી બચવા લે છે આ દવા- જાણો અહિયાં

અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા લાખોમાં છે તેમજ હજારોની સંખ્યામાં મોત થયા છે. કોરોના વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા વ્હાઇટ હાઉસમાં પણ પહોંચી ગયો છે. બ્રિટનના…

Trishul News Gujarati અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું પોતે કોરોનાથી બચવા લે છે આ દવા- જાણો અહિયાં

1 વર્ષના બાળક સહિતના પરિવાર પાસે નહોતું ખાવાનું, નહોતા ટીકીટના રૂપિયા- વતન જવા કોંગ્રેસ આવી મદદે

કોરોના મહામારીના કારણે લાગુ થયેલા લોકડાઉનમાં અનેક પરપ્રાંતીઓએ પોતાનો રોજગાર ગુમાવ્યો. જેથી તેમની પાસે પોતાના વતને પરત ફરવા સિવાય કોઈ ઉપાય બચ્યો નહીં. સરકારે શ્રમિકો…

Trishul News Gujarati 1 વર્ષના બાળક સહિતના પરિવાર પાસે નહોતું ખાવાનું, નહોતા ટીકીટના રૂપિયા- વતન જવા કોંગ્રેસ આવી મદદે

20 લાખ કરોડનું પેકેજ પણ ભારતને આવનારી મંદી માંથી ઉગારી નહિ શકે, સરકારના દાવા નિષ્ફળ

કોરોના મહામારીના સમયમાં લાગુ થયેલા લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોએ પોતાના રોજગાર ગુમાવ્યા છે. ધંધાઓ ચોપટ થઇ ગયા છે. લોકોની અવાક શૂન્ય થઇ ગઈ અને…

Trishul News Gujarati 20 લાખ કરોડનું પેકેજ પણ ભારતને આવનારી મંદી માંથી ઉગારી નહિ શકે, સરકારના દાવા નિષ્ફળ