સુરતના સરથાણા વિસ્તારમાં થયેલી ગોજારી હોનારતમાં 20થી વધુ માસૂમ હોમાઈ ગયા. સુરતના જાગૃત નાગરિકો અને વરાછા વિસ્તારના રહીશોમાં ફરી એકવાર રોષનો માહોલ છે પરંતુ સંગઠન…
View More અલ્પેશ કથીરિયા જેલ બહાર હોત તો આગકાંડ બાદ તેણે શું કર્યું હોત? જાણો એક સમર્થકે કહેલી વાત…Category: Editorial
In Editorial Section of Trishul News you will get articles by known writers, journalists, Saints, Lawyers and Owner.
Trishul News Editorials Provides Opinions, Editorials, Analysis & Articles About All The Latest, Breaking And Trending News From Around The World.
બોરવેલમાં પાણી નથી આવતું? સંપર્ક કરો આ ખેડૂત આગેવાન નો- રીચાર્જ કરવામાં કરશે મદદ
પાણી એ આપણી પૃથ્વીનું રક્ત છે, જે નો બગાડ કરવો એ ખૂબ મોટું પાપ છે. અને આજે આપણે પાણીને બચાવીએ કે તેનું રિસાયક્લિંગ કરવાના કોઈ…
View More બોરવેલમાં પાણી નથી આવતું? સંપર્ક કરો આ ખેડૂત આગેવાન નો- રીચાર્જ કરવામાં કરશે મદદલોન કે સહાયની વાતો કરીને બિન અનામત વર્ગ સાથે ગુજરાત સરકારની મશ્કરી
ગુજરાતમાં 2015 ના પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાત સરકાર ડરી ગઈ હતી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તાબડતોબ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ…
View More લોન કે સહાયની વાતો કરીને બિન અનામત વર્ગ સાથે ગુજરાત સરકારની મશ્કરીલગ્ન પછી વિદાય થતી દીકરીને આ વાતો જરૂર કહો, જેનાથી થશે આવા ફાયદા.
તમારા લગ્નની આનાથી વિશેષ કઈ ગિફ્ટ હશે કે તમારી માતા તમને કેટલીક એવી વાતો કહે જે તમારા લગ્નજીવનને સુંદર બનાવી દે. લગ્ન લવ હોય કે…
View More લગ્ન પછી વિદાય થતી દીકરીને આ વાતો જરૂર કહો, જેનાથી થશે આવા ફાયદા.Exclusive” સરદાર વલ્લભભાઈ પટેલ ની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું કેવડીયા કોલોની દારૂનો અડ્ડો બન્યું
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતું કેવડીયા કોલોની હવે કદાચ કેન્દ્રશાસિત પ્રદેશ બની શકે છે. આવી અટકળો મળતા જ વેપારીઓ દ્વારા પરપ્રાંતીય મુસાફરોને…
View More Exclusive” સરદાર વલ્લભભાઈ પટેલ ની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતું કેવડીયા કોલોની દારૂનો અડ્ડો બન્યુંવિશ્વ પર્યાવરણ દિવસ: જાણો હાલના સમયમાં સૌથી વધુ પ્રદૂષણ કોણ કરી રહ્યું છે ?
ડિજિટલ યુગમાં પર્યાવરણ સંરક્ષણ સામે પણ ડિજિટલ સમસ્યા આવી છે. પહેલી નજરે ન દેખાય એવી મુશ્કેલી એ છે કે ઈન્ટરનેટનો વધુ વપરાશ પણ પર્યાવરણનો ભોગ…
View More વિશ્વ પર્યાવરણ દિવસ: જાણો હાલના સમયમાં સૌથી વધુ પ્રદૂષણ કોણ કરી રહ્યું છે ?સરદાર સરોવરના સ્વપ્ન દ્રષ્ટા પૂર્વ સીએમ ચીમન પટેલ: ગુજરાતના હિત માટે જેણે ઇન્દિરા સામે વિદ્રોહ કર્યો હતો
પાટીદાર સમાજમાંથી બનેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની આજે જન્મતિથી છે. ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરાજિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા…
View More સરદાર સરોવરના સ્વપ્ન દ્રષ્ટા પૂર્વ સીએમ ચીમન પટેલ: ગુજરાતના હિત માટે જેણે ઇન્દિરા સામે વિદ્રોહ કર્યો હતોગૌશાળાના સપનાને પુરા કરવા આ 4 ભાઈ-બહેનોએ લાખો રૂપિયાની નોકરી છોડી દીધી.
ગાયોની સેવા કરવા માટે ગુજરાતના 4 ભાઈ-બહેનોએ લાખોની નોકરી છોડી દીધી. પોતાના 3 કઝીન ભાઈ-બહેનોની સાથે 2017માં ગૌશાળા માટે નોકરી છોડનારી ડૉ. શ્યામા ગોંડલિયાને તેના…
View More ગૌશાળાના સપનાને પુરા કરવા આ 4 ભાઈ-બહેનોએ લાખો રૂપિયાની નોકરી છોડી દીધી.વિડીયો: ગૌમાતાની ભૂખ ઠારવા આ ક્ષત્રીય યુવાને પોતાનું લીલું ખેતર ખુલ્લું મૂકી દીધું
ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી હતી. પાણીની અછતના કારણે ઘણા ખેડૂતો વાવણી કરી શક્યા ન હતા.…
View More વિડીયો: ગૌમાતાની ભૂખ ઠારવા આ ક્ષત્રીય યુવાને પોતાનું લીલું ખેતર ખુલ્લું મૂકી દીધુંજન્મદિવસની ઉજવણી કરવી હોય, તો શીખો આ યુવાન પાસેથી…
જન્મદિવસ એ વ્યક્તિના જીવનનો અગત્યનો દિવસ હોય છે. લોકો પોતાના જન્મદિવસને અલગ-અલગ રીતે ઉજવે છે. મોટા ભાગના લોકો જન્મદિવસે અમુક લોકો કેક કાપે છે અને ત્યાર…
View More જન્મદિવસની ઉજવણી કરવી હોય, તો શીખો આ યુવાન પાસેથી…ઓરિસ્સાના ‘મોદી’ શરીફ નહિ પણ ‘ગુનાખોર’ના આરોપ વાળા નીકળ્યા, જાણો કેટલા કેસ નોંધાયા છે
મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ ચૂંટણી ફોર્મમાં વિગતો આપ્યા અનુસાર તેમની વિરુદ્ધ આપરાધિક ધમકી, હુલ્લડ, ધર્મના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપો…
View More ઓરિસ્સાના ‘મોદી’ શરીફ નહિ પણ ‘ગુનાખોર’ના આરોપ વાળા નીકળ્યા, જાણો કેટલા કેસ નોંધાયા છેસુરત અગ્નિકાંડ પર ગુજરાતી દીકરી વિશ્વા રાવલની સંવેદનશીલ વાર્તા, વાંચો અહીં
સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે.…
View More સુરત અગ્નિકાંડ પર ગુજરાતી દીકરી વિશ્વા રાવલની સંવેદનશીલ વાર્તા, વાંચો અહીં