SBI માં નોકરી કરવાની સુવર્ણ તક, આ લોકો અત્યારે જ કરે અરજી

બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 5 જુલાઈ 2021 ના રોજ અપરેન્તિસ ના…

બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 5 જુલાઈ 2021 ના રોજ અપરેન્તિસ ના પદ પર ભરતી માટે એપ્લિકેશન જારી કરી છે. આ માટેનું રજિસ્ટ્રેશન 6 જુલાઈ 2021 ના રોજ એટલે કે આજથી શરૂ થશે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર 26 જુલાઈ 2021 સુધી વેબસાઈટ પર અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે દેશભરના જુદા જુદા બેંકોમાં અપરેન્તિસ 6100 જગ્યાઓ ખાલી છે. જેના માટે ઉમેદવારની ઉંમર 21 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરનારા ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. ઉમેદવારની ઓનલાઇન લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાના આધારે પસંદગી કરવામાં આવશે.

યોગ્ય અને ઇચ્ચછૂક ઉમેદવાર એસબીઆઇ ની વેબસાઈટ મા 6 જુલાઈ થી 26 જુલાઈ સુધી અરજી કરી શકે છે. એસબીઆઇ બેન્કમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે અને બેરોજગાર ગ્રેજ્યુએટ લોકો એ આ તકનો લાભ લેવો જોઈએ.આપણે ફરી એક વાર જણાવી દઈએ કે આ નોકરી માટે એક વય મર્યાદા નક્કી કરવામાં આવી છે જે 20 વર્ષ થી 28 વાય ના યુવાનો માટે રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *