ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ દરરોજ વધી રહ્યા છે તેમ છતાં સરકાર દિવાળી પછી વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. અગાઉ કન્ટેન્મેન્ટ વિસ્તાર…
View More કોરોના કહેર વચ્ચે ખુલશે શાળાઓ?- જાણો શું લેવાયો નિર્ણયCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
સુરતમાં રોજ ૭૦ ૮૦ લોકો મરે છે ની અફવા ફેલાવનારા પકડાયા- જાણો તેણે શું કહ્યું
સુરતમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ઘણા ટીખળખોર દ્વારા ફૅક વાયરલ મેસેજનો કહેર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સરકારની સ્વાસ્થ્ય…
View More સુરતમાં રોજ ૭૦ ૮૦ લોકો મરે છે ની અફવા ફેલાવનારા પકડાયા- જાણો તેણે શું કહ્યુંમણિનગરના પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી દેવલોક પામ્યા, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી
સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેવલોક પામ્યા હતા. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને…
View More મણિનગરના પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી દેવલોક પામ્યા, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપીઅમદાવાદના નરોડામાંથી પોલીસે કૂટણખાનું જડપ્યું, જાણો કેવી રીતે કરતા હતા કામ
ગુજરાતમાં ઘણીવાર પોલીસ દ્વારા દરોડા પડી દેહવ્યાપારને ઉઘાડા પાડવામાં આવે છે. હાલમાં પણ અમદાવાદમાં પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું છે.અમદાવાદ શહેરના નરોડામાં આવેલી હોટલમાં ચાલતા દેહવ્યાપાર…
View More અમદાવાદના નરોડામાંથી પોલીસે કૂટણખાનું જડપ્યું, જાણો કેવી રીતે કરતા હતા કામસુરત સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરોએ ખેંચની સમસ્યા અને કોરોના પોઝિટિવ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવી
કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે પ્રસુતિ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ બનાવી પ્રસુતિની વ્યવસ્થા કરાઈ છે, તા.૧૦ જુલાઇના રોજ લિંબાયતની સગર્ભા મહિલા…
View More સુરત સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરોએ ખેંચની સમસ્યા અને કોરોના પોઝિટિવ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવીશું સુરતમાં ડોક્ટરોની અછત છે?: અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશે
મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદમાં…
View More શું સુરતમાં ડોક્ટરોની અછત છે?: અમદાવાદ સિવિલના 12 તબીબ સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવશેસુરતમાં કોરોના પોઝિટિવ દર્દીના ઘરે કોરેન્ટાઇનના બોર્ડ પણ નહીં લાગતા હોવાની મોટા પ્રમાણમાં ફરિયાદો
લોક ડાઉન દરમિયાન રોજ સેંકડો વિસ્તાર અને રસ્તાને સેનેટાઈઝની કામગીરી કરતું તંત્ર હવે હળવું પડી ગયું છે. રોજ સંખ્યાબંધ પોઝિટિવ કેસ હોવા છતાં પણ સેનેટાઈઝરની…
View More સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીના ઘરે કોરેન્ટાઇનના બોર્ડ પણ નહીં લાગતા હોવાની મોટા પ્રમાણમાં ફરિયાદોકોરોના સંકટમાં શક્તિ ફાઉન્ડેશન ૫૦૦ જરૂરિયાતમંદ પરિવારોની વ્હારે આવ્યું
છેલ્લા નવ વર્ષથી સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મહિલા ઉત્થાનના કાર્યો કરતાં શક્તિ ફાઉન્ડેશન દ્વારા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આઠ ગામોમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને…
View More કોરોના સંકટમાં શક્તિ ફાઉન્ડેશન ૫૦૦ જરૂરિયાતમંદ પરિવારોની વ્હારે આવ્યુંકોરોનામુક્ત થઈને કતારગામના ડો. ધ્રુવ વરિયા પુન: કોરોના દર્દીઓની સેવામાં જોડાયા
કોરોના મહામારી વચ્ચે સૂરત શહેરમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સુરતની નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલના તબીબો, પેરામેડિકલ સ્ટાફ દિન-રાત ખડેપગે રહીને દર્દીઓની…
View More કોરોનામુક્ત થઈને કતારગામના ડો. ધ્રુવ વરિયા પુન: કોરોના દર્દીઓની સેવામાં જોડાયાસુનિતા યાદવને કુમાર કાનાણીના પુત્ર સાથેનો વિવાદ પૂર્ણ કરવા મળી 50 લાખની ઓફર- જાણો કોણે કહ્યું
હમણાથી ચાલી રહેલા સુનીતા યાદવના કિસ્સામાં આવ્યો એક મોટો વળાંક જાણો સુનીતા ને કેવી ધમકી આપવમાં આવી . આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્ર અને કોન્સ્ટેબલ…
View More સુનિતા યાદવને કુમાર કાનાણીના પુત્ર સાથેનો વિવાદ પૂર્ણ કરવા મળી 50 લાખની ઓફર- જાણો કોણે કહ્યુંસુનીતાના પરિવારે કેટલાય વેપારીઓને લગાવ્યું છે બુચ- પૈસા ન આપવા પડે એટલે કર્યા છે પોલીસ કેસ
સુરતમાં લાંબા સમયથી વિવાદમાં રહી ચુકી સુનિતા યાદવ અને તેના પરિવાર દ્રારા સામાન્ય લોકોના રૂપિયા નથી ચૂકવ્યા અને ચેક પણ બાઉન્સ થયા છે. ત્યારે હવે…
View More સુનીતાના પરિવારે કેટલાય વેપારીઓને લગાવ્યું છે બુચ- પૈસા ન આપવા પડે એટલે કર્યા છે પોલીસ કેસગુજરાત: રિસાયેલી પત્નીને તેડવા સાસરે ગયેલો જમાઇ વિફર્યો, સાસુ સાથે કર્યું…
રિસાઇને પિયર જતી રહેલી પત્નીને તેડવા માટે સાસરે ગયેલા જમાઇને તેની સાસુ સાથે બોલાચાલી થઇ હતી. જેના બાદ ઉશ્કેરાઇને જમાઇએ સાસુને લાકડા વડે માર મારી…
View More ગુજરાત: રિસાયેલી પત્નીને તેડવા સાસરે ગયેલો જમાઇ વિફર્યો, સાસુ સાથે કર્યું…