રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી

ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા…

View More રથયાત્રા ઉત્સવનું માહત્મ્ય- શા માટે અને ક્યારથી નીકળી રહી છે રથયાત્રા? વાંચો અહી

જાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા

હિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ અનુસાર દર મહિનામાં ૩૦ દિવસ હોય છે અને આ મહિનાઓ ની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ મુજબ કરવામાં આવે છે.…

View More જાણો કઇ રીતે શરૂ થયા કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, ચંદ્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા

દ્વારકામાં સાધુ પર, આ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો લાગ્યો આરોપ. જાણો સમગ્ર ઘટના…

દ્વારકામાં એક ધાર્મિક સંપ્રદાયના વૃધ્ધ સંતે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો દેવભૂમિ દ્વારકા 181 અભયમમાં કોલ મળ્યો હતો. અભયમને જાણ થતા 181ની ટીમ સ્થળ પર…

View More દ્વારકામાં સાધુ પર, આ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો લાગ્યો આરોપ. જાણો સમગ્ર ઘટના…

28 જુન એટલે લક્ષ્મીદિન: જાણો આ રાશિના લોકોને આજે થશે લક્ષ્મીજીની ધોમ કૃપા. જાણો અહીં

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી…

View More 28 જુન એટલે લક્ષ્મીદિન: જાણો આ રાશિના લોકોને આજે થશે લક્ષ્મીજીની ધોમ કૃપા. જાણો અહીં

ચાણક્ય નીતિ: દુનિયામાં છે ખાલી ચાર વસ્તુઓ જ કિંમતી, બાકી બધું છે નકામું…

ચાણક્ય જી દ્વારા કહેવામાં આવેલી નીતિઓ આજે પણ એટલી જ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય જે નીતિ બતાવી છે .જો કોઈ વ્યક્તિ તેનો સાચી…

View More ચાણક્ય નીતિ: દુનિયામાં છે ખાલી ચાર વસ્તુઓ જ કિંમતી, બાકી બધું છે નકામું…

આજનું રાશિફળ ૨૬ જુન કેવો રહેશે તમારા માટે જાણો અહી

અષાઢ 5, સવંત 1941, અષાઢ કૃષ્ણ પક્ષ 9મી વિક્રમ સવંત 2076 અષાઢ પાચમની 12 રાશિઓ વિશે જાણો. 22 જૂન થી 26 જૂન બુધવાર 2019 સુધીમાં…

View More આજનું રાશિફળ ૨૬ જુન કેવો રહેશે તમારા માટે જાણો અહી

#MeToo : ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?

૧૪ વરસની ઋચિકા હરિયાણાના પોલીસવડા રાઠોડની સામે પડેલી, એને ક્યાં આગળ આવવું હતું કે કેરિયર બનાવવું હતું ? બિચારીને આપઘાત કરવો પડેલો. એરહોસ્ટેસ ગીતીકા હરિયાણાના…

View More #MeToo : ચૂપ કેમ રહી? કે કેમ રહેતી નથી?

મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદ ગીરી બ્રહ્મલીન થયા, કાલે આપવામાં આવશે સમાધિ…જાણો તેમના વિશે…

સ્વામી સત્યમિત્રાનંદજી ગીરીએ 1983માં હરિદ્વારમાં ભારત માતા મંદિરની સ્થાપના કરી હતી. 26 વર્ષની ઉંમરમાં ભાનપુરા પીઠના શંકરાચાર્ય બન્યા હતા, 2015માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. cac5250702ba404ae7241216377c26dd…

View More મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદ ગીરી બ્રહ્મલીન થયા, કાલે આપવામાં આવશે સમાધિ…જાણો તેમના વિશે…

ચાણક્યની 5 વાતો જે તમારું જીવન બદલી શકે છે…

આચાર્ય ચાણક્ય આપણા દેશના એવા એક મહાન વિદ્વાન રહ્યા છે જેમના દ્વારા કહેવામાં આવેલી વાતો આજે પણ એટલી જ સાચી સાબિત થાય છે. આચાર્ય ચાણક્ય…

View More ચાણક્યની 5 વાતો જે તમારું જીવન બદલી શકે છે…

આજનું 25 જૂન મંગળવાર રાશિફળ, જાણો શું કહે છે તમારા સિતારાઓ….

કુંભ , મકર , મીન.. ભાગ્ય તમારી સાથે છે. રોકાયેલા કાર્યો ને આગળ વધારવામાં ખૂબ મદદ મળશે. પરાક્રમ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે , કામ કરવામાં…

View More આજનું 25 જૂન મંગળવાર રાશિફળ, જાણો શું કહે છે તમારા સિતારાઓ….

ભાજપ બહુમતીથી જીતશે, આ ભવિષ્યવાણી કરનાર જ્યોતિશીએ ફરી કરી એક ચોંકાવનારી ભવિષ્યવાણી…

૨૮ એપ્રિલે મધ્યપ્રદેશના વિક્રમ વિશ્વ વિદ્યાલયના જ્યોતિષ વિભાગના પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે પોતાની જ્યોતિષ ગણના આધારે…

View More ભાજપ બહુમતીથી જીતશે, આ ભવિષ્યવાણી કરનાર જ્યોતિશીએ ફરી કરી એક ચોંકાવનારી ભવિષ્યવાણી…

જાણો આ કારણે ગંગાને “ત્રિલોક પથ ગામિની” કહેવામાં આવે છે.

આ વર્ષે ગંગા દશેરાનો ઉત્સવ 12 જૂનના દિવસે છે. તમને જણાવી દઇએ કે હિન્દુ ધર્મમાં ગંગા નદીને ઘણીજ પવિત્ર નદીના રૂપમાં કહેવામાં આવે છે અને…

View More જાણો આ કારણે ગંગાને “ત્રિલોક પથ ગામિની” કહેવામાં આવે છે.