2 મે એટલે કે આજથી પંચક શરૂ; આગામી 5 દિવસ સુધી ભૂલથી પણ ન કરો આ પાંચ કામ

Panchak 2024: સનાત ધર્મમાં કોઈપણ પ્રકારના શુભ, માંગલિક કાર્ય અથવા 16 અનુષ્ઠાન કરતા પહેલા શુભ અને અશુભ યોગ જોવાની પરંપરા છે. ઉદાહરણ તરીકે, લગ્ન માટે…

Trishul News Gujarati News 2 મે એટલે કે આજથી પંચક શરૂ; આગામી 5 દિવસ સુધી ભૂલથી પણ ન કરો આ પાંચ કામ

આ તારીખે ખુલશે કેદારનાથ ધામના દ્વાર: મહાદેવના દર્શને જાઓ તો રસ્તામાં આવતી આ 4 પવિત્ર જગ્યાના ખાસ કરજો દર્શન

Kedarnath Yatra 2024: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 10 મે, 2024થી ભક્તો માટે ખોલવામાં આવશે. કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર…

Trishul News Gujarati News આ તારીખે ખુલશે કેદારનાથ ધામના દ્વાર: મહાદેવના દર્શને જાઓ તો રસ્તામાં આવતી આ 4 પવિત્ર જગ્યાના ખાસ કરજો દર્શન

રાશિફળ 02 મે: આજના દિવસે આ ભક્તો પર સાઈબાબાની રહેશે વિશિષ્ટ કૃપા

Today Horoscope 02 May 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે, જેમાં તમારે પૂરા…

Trishul News Gujarati News રાશિફળ 02 મે: આજના દિવસે આ ભક્તો પર સાઈબાબાની રહેશે વિશિષ્ટ કૃપા

તમે પણ દેવાના બોજ નીચે દબાયેલા છો? તો આ મહાદેવ મંદિરના દર્શન માત્રથી દેવા માંથી થશો મુક્ત

Rinmukteswar Mahadev Temple: ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ઉજ્જૈનથી લગભગ એક કિમી દૂર મોક્ષદાયિની શિપ્રા નદીના સુંદર કિનારે આવેલું છે. જો વર્ષોથી તમારું દેવું ક્લિયર નથી થયું…

Trishul News Gujarati News તમે પણ દેવાના બોજ નીચે દબાયેલા છો? તો આ મહાદેવ મંદિરના દર્શન માત્રથી દેવા માંથી થશો મુક્ત

રાશિફળ 01 મે: વિષ્ણુ ભગવાનની કૃપાથી 6 રાશિના જાતકોની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે

Today Horoscope 01 May 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ તમારા માટે કેટલાક ઉતાર-ચઢાવ લઈને આવશે. જો તમે કોઈને બિઝનેસ પાર્ટનર બનાવ્યા છે, તો…

Trishul News Gujarati News રાશિફળ 01 મે: વિષ્ણુ ભગવાનની કૃપાથી 6 રાશિના જાતકોની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે

આ મંદિરમાં માતાજીની મૂર્તિને વળે છે પરસેવો; જાણો દેશના સૌથી અનોખા મંદિરની પૌરાણિક કથા

Bhalai Mata Mandir Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં, ભલાઈ માતાના ભક્તોની ઊંડી માન્યતા છે કે જો તેમની મૂર્તિને પરસેવો થાય છે, તો તે તેમની મનોકામના પૂર્ણ…

Trishul News Gujarati News આ મંદિરમાં માતાજીની મૂર્તિને વળે છે પરસેવો; જાણો દેશના સૌથી અનોખા મંદિરની પૌરાણિક કથા

લોકસભા ચુંટણીથી માંડીને તબાહી સુધી, ડરામણી છે 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી!

Nostradamus Predictions 2024: પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા નોસ્ટ્રાડેમસ તેમની ઘણી મોટી આગાહીઓ માટે જાણીતા છે. નોસ્ટ્રાડેમસે હજારો વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2024 વિશ્વ…

Trishul News Gujarati News લોકસભા ચુંટણીથી માંડીને તબાહી સુધી, ડરામણી છે 2024 માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી!

રાશિફળ 30 એપ્રિલ: ગણપતિ બાપાની કૃપાથી આ 3 રાશિના જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા

Today Horoscope 30 April 2024 આજ નું રાશિફળ મેષ: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. તમે…

Trishul News Gujarati News રાશિફળ 30 એપ્રિલ: ગણપતિ બાપાની કૃપાથી આ 3 રાશિના જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા

તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના આ 5 જરૂરી નિયમો

Wooden Temple: તમે તમારી આસપાસ એવા ઘણા ઘર જોયા હશે, જ્યાં મંદિર લાકડાના બનેલા હોય. આજકાલ બદલાતા સમય પ્રમાણે ઘરમાં લાકડાનું મંદિર રાખવાનું ચલણ ઘણું…

Trishul News Gujarati News તમારા ઘરમાં લાકડાનું મંદિર હોય તો જાણી લો વાસ્તુશાસ્ત્રના આ 5 જરૂરી નિયમો

રાશિફળ 29 એપ્રિલ: આ 3 રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ, નોકરી-વ્યાપારમાં મળશે સફળતા

Today Horoscope 29 April 2024 આજ નું રાશિફળ મેષ: તમે તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં મજબૂત રીતે ઊભા રહી શકશો. પરિવારના સભ્યોનો વિશ્વાસ જાળવી રાખો. સંતુલિત રીતે આગળ વધો.…

Trishul News Gujarati News રાશિફળ 29 એપ્રિલ: આ 3 રાશિના લોકો પર મહેરબાન રહેશે મહાદેવ, નોકરી-વ્યાપારમાં મળશે સફળતા

આ લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઈએ તુલસીની માળા; લાભને બદલે થશે નુકસાન, જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર…

Tulsi Mala: સનાતન ધર્મમાં તુલસીને દરેક રીતે શુભ માનવામાં આવે છે. લોકો દરરોજ તુલસીના છોડને માત્ર પાણી જ અર્પણ કરતા નથી, પણ તેને માળા તરીકે…

Trishul News Gujarati News આ લોકોએ ભૂલથી પણ ન પહેરવી જોઈએ તુલસીની માળા; લાભને બદલે થશે નુકસાન, જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર…

હનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે- હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું કે કોણ નિરાશ થતું નથી અને કોને આશીર્વાદ આપોઆપ મળે છે

Shree Hanuman Charitra katha: દુબઈમાં યોજાયેલી શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું છે કે,નિરાશ કોણ થતું નથી, કોને આશીર્વાદ આપોઆપ મળી જાય…

Trishul News Gujarati News હનુમાન ચાલીસા યુવા કથામાં બીજા દિવસે- હરિપ્રકાશદાસજી સ્વામીએ સમજાવ્યું કે કોણ નિરાશ થતું નથી અને કોને આશીર્વાદ આપોઆપ મળે છે