ગુજરાતમાં AAPનું ભવિષ્ય જોખમમાં! માત્ર 14 નગરસેવકો જ વધ્યા… ને એમાં પણ, લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ શકે છે
સુરત(Surat): કોર્પોરેશનમાં પાટીદાર વિસ્તારમાંથી AAP નો 27 નગરસેવકો સાથે ઉદય થયો હતો. જ્યારે હવે AAP તૂટી રહી છે. અત્યારસુધીમાં 12 કોર્પોરેટર BJPમાં જોડાઈ કેસરિયો ધારણ…