નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ, નેતાઓ માટે નહિ?- ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ઉમટ્યા લોકોના ટોળે ટોળા
ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(education minister jitu vaghani)ની હાજરીમાં જન આશિર્વાદ યાત્રા(Jan Ashirwad Yatra) કાઢવામાં આવી હતી. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને જીતુ…