હદ્દ છે દાદાગીરીની! જાણો સી આર પાટીલના સ્વાગત માટે આખું શહેર બંધ રાખવાનો કોણે કર્યો આદેશ?

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections) આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP)…

રાહુલ ગાંધીનો અનોખો અંદાજ, ધોધમાર વરસાદમાં પલળતા પલળતા લોકોને સંબોધ્યા… -જુઓ વિડીયો

ભાજપ(BJP) શાસિત કર્ણાટક(Karnataka)માં કોંગ્રેસ(Congress)ની ભારત જોડો યાત્રાને ત્રણ દિવસ થઈ ગયા છે. રવિવારે રાહુલ ગાંધી(Rahul Gandhi)એ અહીં નાંજનગુડ(Nanjangud)માં પ્રખ્યાત પ્રાચીન શ્રીકાંતેશ્વરા સ્વામી મંદિર(Sri Srikanteshwara Swamy…

અનોખી શૈલીથી ગરેબે ઘૂમ્યા મમતા દીદી… વિડીયો જોઈ લોકોએ એવી-એવી કોમેન્ટો કરી કે વાંચી ખખડી પડશો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) નવરાત્રી દરમિયાન કોલકાતામાં ઢોલ વગાડી ગરબા રમતા જોવા મળ્યા હતા. આ જ સમયનો એક…

અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને જીતાડવાનો પ્રયાસ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જાહેરસભાઓને સંબોધી હતી. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ…

કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

અત્યાર ના સમય માં પુરજોશ માં ચુંટણી ની તૈયારી ચાલી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને પાટીદારો ને લઈને એક મોટા  સમાચાર સામે આવ્યા છે.…

દુષ્કર્મના આરોપમાં BJP નેતાને કપડા કાઢી માર્યો ઢોર માર, નેતા હાથ જોડી રડતા રહ્યા અને લાફા વરસાવતી રહી મહિલા

મહિલાએ પાલીના બીજેપી નેતા વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી છે. મહિલાનો આરોપ છે કે બીજેપીનો એક નેતા તેના ઘરે…

ગોપાલ ઈટાલીયા AAP છોડશે? આ એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં મચ્યો ખળભળાટ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં બેઠી છે. તો વાત કરવામાં આવે તો ભાજપ(BJP), કોંગ્રેસ(Congress)…

અરવિંદ કેજરીવાલએ ગુજરાતના ખેડૂતોને આપી પાંચ ગેરંટી – ખેતી માટે 12 કલાક વીજળી આપવામાં આવશે 

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત પધાર્યા છે. અરવિંદ કેજરીવાલ બપોરે…

મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

આપ નેતા Manoj Sorathiya પર થયેલા હુમલા બાદ દિલ્હીના નેતાઓના સુરતમાં ધામા- જાણો કોણ કોણ પહોચ્યું Gujarat

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

દિલ્હી: સરકારી શાળાની જર્જરિત થયેલી છતમાંથી પાણી તો ઠીક વિદ્યાર્થીઓ પર પડ્યો પંખો- લોહીલુહાણ હાલતમાં…

એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત (Aam Aadmi Party, Gujarat) વિધાનસભા જીતવા દિલ્હી (Delhi) માં થયેલા શિક્ષણ અને આરોગ્યમાં આપવામાં આવતી સુવિધાની મોટી મોટી વાતો…

AAP નેતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો, હોસ્પિટલમાં દાખલ- કેજરીવાલે ટ્વીટ કરી જાણો શું કહ્યું?

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…