સીબીઆઈ ખાલી હાથે પાછી ફરી, મનીષ સિસોદિયાએ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ રેડ કરાવી પણ કાઈ મળ્યું નહિ
સીબીઆઇ દ્વારા આમ આદમી પાર્ટીના નંબર ટુ નેતા મનીષ સિસોદિયાના ઘરે સતત તપાસ ચાલુ રહી છે. આ જ તપાસની કડીમાં હવે હાજરીમાં પંજાબ નેશનલ બેંકનું…
સીબીઆઇ દ્વારા આમ આદમી પાર્ટીના નંબર ટુ નેતા મનીષ સિસોદિયાના ઘરે સતત તપાસ ચાલુ રહી છે. આ જ તપાસની કડીમાં હવે હાજરીમાં પંજાબ નેશનલ બેંકનું…
ગુજરાત(Gujarat): હાઇકોર્ટ(High Court) દ્વારા સુરત(Surat)ના સરથાણા પોલીસ(Sarthana Police) પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો…
ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના અમદાવાદ(Ahmedabad) શહેર પ્રમુખ સામે અરવલ્લી કોર્ટ(Aravalli Court)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કલોલના રહેવાસી વિરલ ગીરી ગોસ્વામીએ મોડાસા કોર્ટમાં ફરિયાદ નોંધાવી…
દરેક ક્ષેત્ર પ્રમાણે વેપારીઓએ પણ અલગ અલગ સમસ્યાઓ અનુભવવી પડતી હોય છે. બીજી પાર્ટીઓ આવે છે, ખોટા વાયદાઓ કરે છે અને જનતાને લૂંટીને જતી રહે…
સુરત(Surat): શહેરમાં થોડા દિવસ પહેલા સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલાનો વિડીયો ફરતો થયો હતો. જણાવી દઈએ કે, આ હુમલો…
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, આજે ફરી એકવાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાતની જનતાનું અપમાન…
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડ ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, ઘણા બધા લોકો સત્તામાં આવ્યા છે અને બીજી…
ગુજરાત(Gujarat): પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan)નાં 7 વર્ષ પૂરાં થયા છે. 25 ઓગસ્ટ, 2015ના રોજથી આક્રમક મોડમાં આવેલા આ આંદોલનને કારણે પહેલા 9 અને બાદમાં…
સુરત(Surat): મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલા અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનાર…
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, બેરોજગારી એક ગંભીર મુદ્દો છે, બેરોજગાર યુવાનોની જે…
ગુજરાત(GUJARAT): ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)ની ચુંટણી(election) હવે ટૂંક જ સમયમાં યોજાવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. ચૂંટણી નજીક આવતા ભાજપ…
નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર પર્વના દિવસે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરીને નેતાઓનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય તે અંગે કાર્યવાહી શરૂ કરવામાં કોઈ કસર છોડી નથી. આની…