વધુ એક રાજકીય પક્ષના કાર્યકર્તાએ અમદાવાદની 42 વર્ષની પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…
સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી…
અમિત શાહ સહિતના 503 સાંસદોએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નિશ્ચિત સમય વીતી ગયા પછી પણ પોતાની સંપત્તિ અંગે નું વિવરણ નથી આપ્યું. સંપત્તિ નિયમ 2004…
આગામી સમયમાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી પંચે દિલ્હીની ચૂંટણી તારીખો જાહેર…
દિલ્હી 2020ની વિધાનસભાની ચૂંટણી જીતવા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે દસ વચનો સહિતનું ‘ગેરન્ટી કાર્ડ’જાહેર કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે બસની મુસાફરી મફત અને યુવતીઓને…
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સોમવારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદની કમાન સંભાળે તેવી સંભાવના છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ…
પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. હાર્દિક પટેલ પર થયેલા રાજદ્રોહ કેસને લઈને હાર્દિકની ધરપકડ કરવામાં…
દિલ્હીના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસનો ચુકાદા બાદ પણ હજુ મામલો કાયદાકીય ગુંચવણમાં અટવાયો હતો. ત્યારે નિર્ભયાની માતા પિતા નિરાશ થયા હતા. તેઓએ કેજરીવાલ પર…
ગુજરાતમાં પોતાના કાયદાના જ્ઞાનને લીધે લોકચાહના મેળવનાર ગોપાલ ઇટાલિયાની એક વિવાદાસ્પદ કહી શકાય તેવા કેસમાં ધરપકડ થતા પોલીસની ભૂમિકા સામે સવાલ થઇ રહ્યા છે. રસીક…
કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં 11 જાન્યુઆરીના રોજ…
હાલમાં ઈરાનમાં ટ્રમ્પ નો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ટ્રમ્પ ચર્ચાનો વિષય બન્યા છે. ફોકસ ન્યુઝના એક પૂર્વ પત્રકારે દાવો…
ભવિષ્યવાણી જેવા અંધવિશ્વાસમાં મોટાભાગના લોકો વિશ્વાસ નથી કરતા પરંતુ આજે અમે એક એવા જ્યોતિષ વિશે વાત કરી રહ્યા છીએ કે, જેની દરેક ભવિષ્યવાણી સાચી સાબિત…
પાકિસ્તાનમાં સત્તારૂઢ ઇમરાન સરકારની પરેશાનીઓ વધતી જાય છે કારણ કે ઇમરાનના રાજીનામાની માંગને લઇને ઇસ્લામાબાદ પહોંચેલા આઝાદી મોરચાના પ્રદર્શનકારી ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી…