ઊંઝા ભાજપમાં આશા પટેલના પ્રવેશ પછી અસંતોષ યથાવત- નવો વિવાદ આવ્યો સામે

ઊંઝા શહેર ભાજપ યુવા મોરચા પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ ને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ નીતિન પટેલ દ્વારા પક્ષમાં હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા હતા જોકે…

આવતા વર્ષમાં બદલાઈ જશે મુખ્યમંત્રી, આ નેતા બની શકે છે નવા મુખ્યમંત્રી

ભાજપ સરકાર ને હવે સમગ્ર દેશ માંથી કોઈ ના કોઈ નાના મોટા ખરાબ સમાચાર નો વડગટ ચોંટી પડ્યો છે. મહારાષ્ટ્ર બાદ અનેક જગ્યા અને મહારાષ્ટ્ર…

બાળકોનું ભવિષ્ય અંધકારમય: અમારી પાસે 12 કલાક કામ કરાવાય છે, 5-6 હજાર આપવાનું કહીને 2500 રૂપિયા જ આપે છે

શહેરની ચકાચૌંધ વચ્ચે અનેક બાળપણ ખોવાઇ જાય છે. દરેક ચાર રસ્તે ભીખ માંગતા બાળકો જોઇને ક્યારેય કોઇને વિચાર નથી આવતો કે આ બાળકો ક્યાંથી આવ્યા…

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ૧૨ વર્ષે આ મામલે નોંધાશે પોલીસ ફરિયાદ- જાણો વિગતો

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની વિરૂદ્ધ ફરિયાદ નોંધવાના આદેશ કોર્ટે આપ્યા છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા પર ચૂંટણી દરમિયાન પત્રિકા છપાવીને આચારસંહિતાનો ભંગ…

મુસ્લિમોને રહેવા માટે ૧૫૦ દેશ છે, જયારે હિન્દુ માટે એક જ દેશ : વિજય રૂપાણી

મંગળવારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક રેલીને સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસ્લિમો પાસે જવા માટે ૧૫૦ છે, જ્યારે હિન્દુઓ માટે એક જ દેશ છે…

Flash Back 2019: અબ કી બાર ફીર મોદી સરકાર

ભારતની 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વેના થોડા મહિનાઓ પહેલા ભાજપ અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઠીક ઠીક ઓસરી હતી. 2014માં સત્તા મેળવવા મતદારોને જે આર્થિક વિકાસ,…

રેલ્વેના ભાડામાં પ્રતિ કિમીએ 5 પૈસાથી 40 પૈસા સુધી વધી શકે છે

રેલવે ટૂંક સમયમાં તમામ વર્ગના મુસાફરી ભાડામાં વધારો કરશે. આ અંગેની જાહેરાત આ સપ્તાહે થવાની શક્યતા છે. રેલવેના એસીથી લઈ સામાન્ય અને લોકલ ટ્રેનના માસિક-ત્રિમાસિક…

માં દીકરાને બનાવવા માંગતી હતી એન્જીનીયર, પરંતુ દીકરો બનશે ઝારખંડનો મુખ્યમંત્રી

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં હેમંત સોરેનના વડપણ હેઠળ ઝારખંડ મુક્તિ મોરચાએ જબરદસ્ત વાપસી કરી છે. જેએમએમના શ્રેષ્ઠ પ્રદર્શનનો શ્રેય સ્વાભાવિક રીતે જ તેના અધ્યક્ષ અને…

ભાજપના ‘અબ કી બાર 65 પાર’ ઝારખંડમાં સપનું રેહશે અધૂરું

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના ધીમે ધીમે શરૂ થયા છે. અને ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનું ગઠબંધન બહુમતનો આંકડા…

PM મોદીએ કહ્યું, મારા પૂતળા સળગાવો, ચપ્પલ મારો પણ…

આજે પીએમ મોદી એ દિલ રામલીલા મેદાનમાં “આભાર રેલી”ને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે દિલ્હીની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પર નિશાન…

મોદી અને શાહ આટઆટલા હોબાળા-આંદોલનો હોવા છતાં પણ પુરા કરશે તેના આ કામો, જાણો અંહી

ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં જે મહત્વની બાબતો હતી, એમાંથી ત્રણ – આર્ટિકલ-370, ત્રિપલ તલાક અને નાગરિકતા બિલના મુદ્દા પૂરા થયા. હવે ભારત સરકારની નજર એનઆરસી,…

જાણો એવી તો શું જરૂર પડી, કે ગુજરાતના ખેડૂતોને હવે બંદુક જેવા હથિયારનો ઉપયોગ કરવો પડ્યો

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા સુઇગામ પંથકમાં તીડનો ત્રાસ એટલી હદે વધ્યો છેકે હવે ખેડૂતે બંદૂક જેવા હથિયાર હાથમાં લઇ લીધા છે. તીડ કાબૂમાં ન આવતા ભરડવામાં…