રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી-

ગત દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતા યૂનાઇટેડ હિન્દુ ફ્રન્ટના જયભગવાન ગોયલ અને હિન્દુ મહાસભાના ચંદ્રપ્રકાશ કૌશિકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.…

પ્રોફેસરે PM મોદી વિશે કરી ભવિષ્યવાણી અને યુનિવર્સિટીએ રાતોરાત કરી દીધા સસ્પેન્ડ, જાણો હકીકત

મધ્યપ્રદેશની વિક્રમ યુનિવર્સીટી ના પ્રોફેસરે કથિત ભવિષ્યવાણી કરતા કહ્યું કે ભાજપને 300 બેઠક સાથે જંગી બહુમત પ્રાપ્ત થશે, અને NDAના ખાતામાં 300થી વધુ બેઠક જવાની…

આ કોળી નેતાને મંત્રીમંડળમાંથી હટાવીને અલ્પેશ ઠાકોરને બનાવાશે મંત્રી- વાંચો પુરી ખબર

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ને ભાજપમાં એન્ટ્રી પાકી મનાઈ રહી છે. અલ્પેશ એ પોતાના મકાનના વાસ્તુપૂજન માં કોંગ્રેસ નેતાઓ…

સ્મૃતિ ઇરાની દ્વારા રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલ બૂથ કેપ્ચરિંગનો આરોપ ખોટો સાબિત થયો

સ્મૃતિ ઇરાની દ્વારા અમેઠીમાં રાહુલ ગાંધી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે ચૂંટણી પંચે ખોટો જાહેર કર્યો છે. સ્મૃતિ ઈરાની પાંચમા ચરણ ની…

Video: ’50 કરોડ આપો, પીએમ મોદીની હત્યા કરી નાખીશ’ :- તેજ બહાદુર

બીએસએફમાં થી બરખાસ્ત જવાન તેજ બહાદુર યાદવને એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જીવ લેવા માટે કહી રહ્યા છે. આ વીડિયોમાં…

ભાજપના ઉમેદવારે આપી TMC ના કાર્યકર્તાને ધમકી, UP થી ગુંડા બોલાવીને કૂતરાની મોતે મારીશ

પશ્ચિમ બંગાળના ઘાટલ લોકસભાની સીટ પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS ઓફિસર ભારતી ઘોષે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપના નેતાએ TMCના કાર્યકર્તાઓને ધમકી આપી કે…

આજે પાંચમા તબક્કામાં મતદાન શરૂ, જાણો ક્યાં દિગ્જ્જો મેદાનમાં ??

લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે, જ્યારે સોમવારે પાંચમાં તબક્કા માટે મતદાન શરૂ થઇ ગયું છે. પાંચમાં તબક્કામાં લોકસભાની 51 બેઠકો પર મતદાન…

કાશ્મીરના અનંતનાગમાં મતદાન અગાઉ ભાજપના નેતાની હત્યા.

ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાત્રે કથિત ઉગ્રવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુલામ મોહમ્મદ મીરની ગોળી મારીને હત્યા કરી છે. મીર અનંતનાગ જિલ્લામાં પાર્ટીના…

અરવિંદ કેજરીવાલને ફરી વાર પડ્યો લાફો, જેટલી વાર થપ્પડ પડ્યા છે એટલીવાર આવ્યા છે સારા સમાચાર

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને વધુ એકવાર થપ્પડ મારવામાં આવી છે. કેજરીવાલ નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે રોડ શો…

રાફેલ મામલામાં ચોકીદારે રૂ. ૩૦,૦૦૦ કરોડની ચોરી કરી છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ૫૦ ટકા કરતાં વધુ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે…

નક્સલીઓ બેફામ: ભાજપનું કાર્યાલય IED બ્લાસ્ટથી ફૂંકી માર્યું

લોકસભા ચૂંટણી 2019 પહેલા જ ઝારખંડના પલામૂમાં નક્સલીઓએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યલાયને બોમ્બથી ઉડાવી દીધું હતું. નક્સલીઓએ ભાજપ કાર્યાલય પાસે ફાયરિંગ પણ કર્યું હતું.…

મોદી સરકાર પર 4 લાખ કરોડના ઘોટાળા નો આરોપ, કોર્ટે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મોદી સરકાર પર રાફેલ કરતા પણ મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજી કરનાર વ્યક્તિએ કોર્ટને જણાવ્યું છે કે સરકારે દેશભરમાંથી…