પાટીદારોનો ફાયદો નથી મળતો એટલે કોંગ્રેસ પાટીદારોને મહત્વ નથી આપતી… વાંચો હકીકત

છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે ગુજરાતમાંજકીય પક્ષોને જે રીતે પાટીદારો ના આંદોલનને લીધે લાભ ગેરલાભ થતા આવ્યા છે. આંદોલનને લીધે કેટલાય આંદોલનકારીને પણ લાભ થયા…

ભાજપના સિનીયર નેતાનું રાજીનામું, અમિત શાહને પત્ર લખીને કહ્યું, “વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે”.

અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં સિનીયર નેતા ગેગોંગ અપંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ અને ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને કહ્યું કે,…

આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની જાહેરાત

છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત દેશમાં અનામતની લડત ચાલી રહી છે. ત્યારે સરકારે મહત્વનો નિર્ણય લેતા આર્થિક રીતે પછાત સવર્ણ જ્ઞાતીઓને 10 ટકા અનામતની જાહેરાત…

ભાજપ, કોંગ્રેસની ચિંતા ન કરે ભાજપના અનેક નેતાઓ મારા સંપર્કમાં છે સમય આવે ખબર પડી જશે

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ ગુજરાત ભાજપના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસમાં અસંતુષ્ટોની નારાજગી વચ્ચે ગત રોજ દિલ્હીમાં બેઠક કરી કોંગ્રેસે નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસો…

રામ મંદિર વિષે શું વિચારે છે હાર્દિક પટેલ? મોટું નિવેદન આવ્યું સામે….

પાટીદાર અનામત આંદોલનમાંથી ગુજરાતમાંથી યુવા નેતા બનેલા હાર્દિક પટેલ એ હવે પોતાની રાષ્ટ્રીય ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે હવે તે રોજ અલગ અલગ…

ધાનાણી-ચાવડા સામે બળવાની સ્થિતિ, મોઢવાડીયાના ઘરે 17 કોંગી નેતાઓની ગુપ્ત બેઠક મળી

ગુજરાતમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ વકરવા લાગ્યો છે. લોકસભા-2019ની ચૂંટણી આડે ગણતરીના મહીના જ બાકી હોવાથી ગુજરાત કોંગ્રેસમાં નવા-જૂની થવાના એંધાણ છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ…

પાટીદાર કેન્દ્રીય મંત્રી 2019 પહેલા છોડી શકે છે ભાજપનો સાથ… જાણો હકીકત

હાલમાં 2019ની લોકસભા સામાન્ય ચૂંટણી ને લઈને NDA ના સાથી પક્ષો અવારનવાર નારાજ થતા જાય છે. ભાજપે નાના પક્ષોનું આદર કરવો જોઇએ, એવું એનડીએના સાથી પક્ષ અપના…

દેશની રાજકીય સ્થિતિ ખૂબ જ મુશ્કેલ, કહી ન શકાય કોણ બનશે આગામી PM : બાબા રામદેવ

2014ની લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીનું જાહેરમાં સમર્થન કરનારા યોગ ગુરુ બાબા રામદેવનો વિશ્વાસ ડગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. યોગ…

મોદી સરકારનો મોટો નિર્ણય, ટીવી સહિત ૩૫ વસ્તુઓની કિંમત થશે સસ્તી, જુઓ લિસ્ટ

દેશમાં વર્ષ 2019ના શરૂઆતી મહિનામાં લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઇ રહી છે. એવામાં વર્ષ 2019ને ચૂંટણી વર્ષ માની શકાય. નવા વર્ષને શરૂ થવામાં ગણતરીના દિવસો…