સમાજનું ગૌરવ: સુરતમાં પટેલ રત્નકલાકારનાં અંગોના દાનથી એકસાથે 4 લોકોને મળી નવી જીદગી
સમગ્ર રાજ્યમાં અંગદાનમાં હંમેશા આગળ રહેતા એવા સુરત શહેરમાંથી બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ…