આઇટી સેલ વાળાની અફવા : પાટીદારોએ ૨૦૧૫ માં નથી સળગાવી ફાયર બ્રિગેડની કોઈ ક્રેઇન..
સોશિયલ મીડિયા પર ફેક મેસેજ ફેલાવવામાં ભાજપીઓ અવ્વલ નંબરે હોય છે, રાજકીય તો રાજકીય પણ બિનરાજકીય ફેક મેસેજો ફેરવવામાં પણ એક જ પ્રકારના આંધળા લોકો…
સોશિયલ મીડિયા પર ફેક મેસેજ ફેલાવવામાં ભાજપીઓ અવ્વલ નંબરે હોય છે, રાજકીય તો રાજકીય પણ બિનરાજકીય ફેક મેસેજો ફેરવવામાં પણ એક જ પ્રકારના આંધળા લોકો…
સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. તેમાં ગૂંગળાઈ જવાથી કે જીવ બચાવા માટે કૂદી પડતાં 4 લોકો સહિત 23 વ્યક્તિનાં…
સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટ માં લાગેલી આગ માં કુલ ૨૩ મૃત્યુ આંક બહાર આવ્યો છે. આ ઘટનાના પડઘા માત્ર ગુજરાત જ નહીં પરંતુ…
સામાન્ય રીતે જ્યારે રાજ્યમાં કોઈ દુર્ઘટના બનતી હોય છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા પોપટની જેમ એક જ વાત ઉચ્ચારાતી હોય છે કે તપાસના આદેશ આપી દીધા…
સુરતમાં બાળકોના કમકમાટીભર્યા મોતા બાદ સમગ્ર ગુજરાત અને ભારત શોકમાં છે. ત્યારે બીજી તરફ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો એક નવો અવતાર સામે આવ્યો છે. એક…
સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ…
સરથાણાના તક્ષશિલા આર્કેડમાં શુકવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23નાં મોત થયા છે. જેથી આખુું ગુજરાત આજે સ્તબ્ધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ક્લાસીસ સંચાલક…
સુરતમાં જકાતનાકા વિસ્તાર માં તક્ષશિલા બિલ્ડીંગ માં ચોથા માળ પર કલાસીસ માં ભયાનક આગ લાગી હતી એ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી…
સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ…
ગુજરાતમાં ભાજપ માટે
સુરતની ૨૬ બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભાજપે કેટલીક બેઠકો પર રિપિટ થિયરી અપનાવી છે. એમાં ખાસ કરીને…
સુરતના ભાજપના સાંસદ દર્શના