આ યુવાનોએ એકજ દિવસમાં યોગ્ય સંકલન કરી વિદ્યાર્થીઓને આવકના દાખલા કઢાવી આપ્યા- વાંચો અહી

સુરતમાં હાલમાં કોલેજોમાં એડમીશન માટે આખરી દિવસો ચાલી રહ્યા છે ત્યારે બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ અને આવકના…

નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટે તક્ષશિલા અગ્નિકાંડમાં ઘવાયેલાને ઘર સુધી પહોચાડ્યું EWS પ્રમાણપત્ર- વાંચો અહી

બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ સર્ટીફીકેટ કઢાવવા ની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાલી રહી છે, પરંતુ તાજેતરમાં જ…

તક્ષશિલા કાંડમાં મોટી માછલીઓને બચાવતા તંત્ર વિરુદ્ધ સરકારને લોહીથી લખાયો પત્ર- જુઓ વિડીયો

હાલમાં થોડા સમય પહેલાજ સુરતમાં સરથાણા વિસ્તારમાં ભયંકર આગ આગી હતી. તેમાં 20 થી વધુ બાળકો આગની અંદર હોમાઈ ગયા હતા. તેના કારણે સમગ્ર સુરતમાં…

અલ્પેશ કથીરિયા જેલ બહાર હોત તો આગકાંડ બાદ તેણે શું કર્યું હોત? જાણો એક સમર્થકે કહેલી વાત…

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલી ગોજારી હોનારતમાં 20થી વધુ માસૂમ હોમાઈ ગયા. સુરતના જાગૃત નાગરિકો અને વરાછા વિસ્તારના રહીશોમાં ફરી એકવાર રોષનો માહોલ છે પરંતુ સંગઠન…

ગેરકાયદે બાંધકામ કરનારાઓથી ત્રાસી જઈને રહીશોએ મુક્યા ‘અહી એપાર્ટમેન્ટ બાંધવાની મનાઈ છે’ ના બેનર

સુરતમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ. કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. ગેરકાયદેશર બાંધકામો ઉપર સુરતમાં કડક પગલાંઓ લેવાઈ રહ્યા છે. સુરત મ્યુનિ.ના અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા અને આચરણના કારણે સુરતના…

રસ્તા પર લાશો હોવા છતાં, સુરતની બંને બહેનોએ એવરેસ્ટ સર કર્યો, જાણો વધુ

‘અમને તો એવરેસ્ટ ચઢવા કરતાં નીચે ઉતરવાનું સૌથી અઘરું લાગ્યું કારણે કે, અમે ઉપર ચડી તો ગયા પરંતુ જ્યારે નીચે ઉતરતાં ત્યારે એમ લાગતું હતું…

સુરત અગ્નિકાંડ પર ગુજરાતી દીકરી વિશ્વા રાવલની સંવેદનશીલ વાર્તા, વાંચો અહીં

સુરત અગ્નિકાંડની કરૂણાંતિકાએ ભલભલાના કાળજા કંપાવ્યા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતની દિકરી વિશ્વા રાવલે એક સંવેદનશીલ વાર્તા લખી છે.…

સુરતની આગની ઘટનામાં સ્વ. ક્રિષ્ના ના પરિવારે આપી અનોખી શ્રદ્ધાંજલિ, તમે પણ કરશો સલામ

સુરત ના ઈતિહાસમાં કાળો દિવસ કહી શકાય તેવી શુક્રવાર ને તક્ષશિલા આર્કેડ ની આગજનીમાં 20 થી વધુ બાળકો હોમાઈ ગયા ત્યારબાદ ગુજરાતભરમાં આ બાળકો અને…

સુરત અગ્નિકાંડ બાદ સામે આવી આ કાળજું કાંપે તેવી વાત, જાણો આરજુ ખુંટની અનોખી વાર્તા.

રામ રાખે તેને કોણ ચાખે? આ પ્રસિદ્ધ કહેવત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ દરમિયાન સાર્થક થઇ છે. જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરજુ કિશોરભાઇ ખુંટ ત્રીજા માળે ફસાઇ…

સુરત આગ દુર્ઘટનામાં બાળકોના જીવ બચાવનાર આ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી ત્યારે જીવ બચાવવાની દોડાદોડી સાથે મદદના પોકાર વચ્ચે મોતની ચીસો સંભળાતી હતી. આ અંતિમ ક્ષણોમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલા…

શાળાઓ છે કે કતલખાના? : સુરતની આ શાળાઓ કે જેમાં આગ લાગે તો બચવાના કોઈ જ રસ્તા નથી

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ગઈ કાલે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે આસપાસના વિસ્તારના અફર તફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકારળ સ્વરૂપ…