હાલમાં અમદાવાદમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિતમાં ઉમિયાની રથયાત્રા ફરી રહી છે ત્યારે આજે રથયાત્રા નો બીજો દિવસ હતો. ત્રણ દિવસના અમદાવાદની રથયાત્રા ના કાર્યક્રમનો આજે…
જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ એમ બંન્ને દ્વારા ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે વિરમગામ ખાતે યોજાયેલા કોંગ્રેસના…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાય માટે 16 ટકા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. હવે તેને મંજૂરી માટે વિધાનપરિષદમાં રજૂ…