નવરાત્રીમાં માતાજીના દર્શન કરીને પરત ફરતા ત્રણ મિત્રોને નડ્યો અકસ્માત- ઘટના સ્થળે જ કરુણ મોત
હરિયાણા: હરિયાણા(Haryana)ના કુરુક્ષેત્ર(Kurukshetra)ના શાહબાદમાં(Shahbad) નવરાત્રિના પહેલા જ દિવસે માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત(Accident)માં માતાના ત્રણ ભક્તોના મોત નીપજ્યા છે. મૃત્યુ થયેલામાં સિરસાલ(Sirsal) જિલ્લા કૈથલ(Kaithal)ના…