ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત

ગુજરાત(GUJARAT): રાજ્યમાં લમ્પી વાયરસના કારણે ઘણા બધા અબોલ પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ લમ્પી વાયરસના…

View More ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત

આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા વિડીયોમાધ્યમથી કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળામાં સત્ર શરૂ થયા…

View More આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ

‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

ગુજરાત(gujarat): ગુજરાતના બરવાળામાં દારૂની ઘટનાને કારણે અત્યાર સુધીમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાત પ્રદેશ…

View More ‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી…

View More કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત…

View More ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતે વિડિયો ના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત માં…

View More ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી

હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા…

View More હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાં

ગુજરાત(GUJARAT): ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસે-દિવસે ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે. દરેક સમાજના અને ધર્મના લોકોની સાથે સાથે દરેક વ્યવસાય સાથે જોડાયેલા લોકો…

View More ગુજરાતમાં AAP નો ઉગતો સુર્ય: સોનગઢ માર્કેટ યાર્ડ APMC ના ચેરમેન અરવિંદભાઈ ગામીત જોડાયા આપમાં

‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન પર ટ્વીટરના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું…

View More ‘રેવડી’ વેચવી કોને કહેવાય? ઈસુદાન ગઢવીએ PM મોદીને આપ્યો જડબાતોડ જવાબ

ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમદાવાદ…

View More ગૌશાળા ના નામે ફક્ત ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે, જેના કારણે 20 ગાયોનાં થયા મોત: AAP નેતા ઇસુદાન ગઢવી

21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટી 

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21મી જુલાઈના…

View More 21 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ – ગુજરાતની જનતાને આપશે પહેલી ગેરંટી 

ગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો

ગુજરાત(GUJARAT): PM મોદી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો…

View More ગુજરાતભરમાં PM મોદીના રેવડી નિવેદન પર AAPનું વિરોધ પ્રદર્શન – જુઓ આપ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો