‘ભારતમાં રહીને ભારતીયો સાથે જ કરે છે ગદ્દારી…’ -જાણો અરવિંદ કેજરીવાલે કોના પર સાધ્યું નિશાન

Arvind Kejriwal targeted the central government: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે છત્તીસગઢના બિલાસપુરમાં જનસભાને સંબોધિત કરતા ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે તેમની…

View More ‘ભારતમાં રહીને ભારતીયો સાથે જ કરે છે ગદ્દારી…’ -જાણો અરવિંદ કેજરીવાલે કોના પર સાધ્યું નિશાન

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને આરોગ્ય મંત્રી સત્યૈંદ્ર જૈનનું રાજીનામુ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને(Health Minister Satyendra Jain) મંગળવારે રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને…

View More દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને આરોગ્ય મંત્રી સત્યૈંદ્ર જૈનનું રાજીનામુ

BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા

ગુજરાત(Gujarat): દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે…

View More BJP Vs AAP: સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે: મનીષ સિસોદિયા

સીબીઆઈ ખાલી હાથે પાછી ફરી, મનીષ સિસોદિયાએ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ રેડ કરાવી પણ કાઈ મળ્યું નહિ

સીબીઆઇ દ્વારા આમ આદમી પાર્ટીના નંબર ટુ નેતા મનીષ સિસોદિયાના ઘરે સતત તપાસ ચાલુ રહી છે. આ જ તપાસની કડીમાં હવે હાજરીમાં પંજાબ નેશનલ બેંકનું…

View More સીબીઆઈ ખાલી હાથે પાછી ફરી, મનીષ સિસોદિયાએ કહ્યું પ્રધાનમંત્રી મોદીએ રેડ કરાવી પણ કાઈ મળ્યું નહિ

BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…

સીબીઆઈ (CBI) ના દરોડા અને નોટિસને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Delhi Deputy Chief Minister Manish Sisodia) એ ભાજપ પર નિશાન સાધ્યું છે. મનીષ…

View More BJP વાળાએ કહ્યું ‘આપ છોડી ભાજપમાં આવી જાવ, CBI-ED કેસ બંધ થઇ જશે’ મનીષ સિસોદિયાએ એવો જડબાતોડ જવાબ આપ્યો કે…

ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત

ગુજરાત(GUJARAT): રાજ્યમાં લમ્પી વાયરસના કારણે ઘણા બધા અબોલ પશુઓના મૃત્યુ થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ લમ્પી વાયરસના…

View More ગાયો પર રાજનીતિ કરનારી ભાજપ, આજે હજારો ગાયોના મૃત્યુ પર મૌન કેમ? જાણો કોણે કહી વાત

આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા વિડીયોમાધ્યમથી કહ્યું કે, ગુજરાતમાં સરકારી શાળામાં સત્ર શરૂ થયા…

View More આમ તો કેમ ભણશે ગુજરાત? શાળા શરૂ થયાને 2 મહિના થયા, હજુ અમુક બાળકોને પુસ્તકો મળ્યા નથી: પ્રવીણ રામ

‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

ગુજરાત(gujarat): ગુજરાતના બરવાળામાં દારૂની ઘટનાને કારણે અત્યાર સુધીમાં 75 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાત પ્રદેશ…

View More ‘ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી’: ડૉ.સંદીપ પાઠક

કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક વિડિયો ના માધ્યમથી જણાવ્યું કે, ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી…

View More કેમ ‘લઠ્ઠાકાંડ’ મામલે ચુપ છે ગુજરાત સરકાર? ઇસુદાન ગઢવીએ સત્તાધીશોને લીધા આડેહાથ

ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત…

View More ગુજરાતના વ્યાપારીઓને અરવિંદ કેજરીવાલે આપી 5 ગેરંટી, 5 વાતો અને 5 વાયદા

ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતે વિડિયો ના માધ્યમ થી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત માં…

View More ભાજપના શાસનમાં દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે: ઈસુદાન ગઢવી

હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લાના જાંબુડા…

View More હવે ભાજપના પણ ઘણા લોકો સમજી રહ્યા છે કે, ગુજરાતનું ભલું કરવું હોય તો AAP જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ: ઈસુદાન ગઢવી