મણિપુરમાં મતદાનના દિવસે ફાટી નીકળી હિંસા; મતદાન મથક પર ફાયરિંગ થયું અને તોડી નાખ્યું EVM- જુઓ વિડીયો

Manipur Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મણિપુરમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું જેમાં 3 લોકો ઘાયલ થયા હતા.…

View More મણિપુરમાં મતદાનના દિવસે ફાટી નીકળી હિંસા; મતદાન મથક પર ફાયરિંગ થયું અને તોડી નાખ્યું EVM- જુઓ વિડીયો

મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા: મૈતેઈ સમુદાયના 3 લોકોની કરાઇ હત્યા, અનેક ઘરોમાં આગ ચાંપી

Manipur Violence news: ભારતના મણીપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા(Manipur Violence) હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજ્યમાં 35 હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા…

View More મણિપુરમાં ફરી ફાટી નીકળી હિંસા: મૈતેઈ સમુદાયના 3 લોકોની કરાઇ હત્યા, અનેક ઘરોમાં આગ ચાંપી

ભડકે બળ્યું મણીપુર, યુરોપિયન સંસદમાં પણ થઈ ચર્ચા, તેમ છતાં PM મોદી… -રાહુલ ગાંધીના નિવેદનથી મચ્યો ખળભળાટ

Rahul Gandhi hits out at PM Modi over: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે.(Rahul Gandhi hits…

View More ભડકે બળ્યું મણીપુર, યુરોપિયન સંસદમાં પણ થઈ ચર્ચા, તેમ છતાં PM મોદી… -રાહુલ ગાંધીના નિવેદનથી મચ્યો ખળભળાટ

મુખ્યમંત્રી ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો કારણ

Manipur Chief Minister N. Biren Singh resigns: મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. 3 મેથી રાજ્યમાં હિંસા ફાટી નીકળી…

View More મુખ્યમંત્રી ગમે ત્યારે આપી શકે છે રાજીનામું, જાણો કારણ

સતત વધી રહ્યો મણીપુર ભૂસ્ખલનનો મૃત્યુ આંક- વધુ ત્રણ મૃતદેહ મળી આવતા ચકચાર, 44 હજુ પણ લાપતા

મણિપુરના નોની (Noni, Manipur) જિલ્લામાં રેલ્વે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુ આંક વધીને 20 થયો…

View More સતત વધી રહ્યો મણીપુર ભૂસ્ખલનનો મૃત્યુ આંક- વધુ ત્રણ મૃતદેહ મળી આવતા ચકચાર, 44 હજુ પણ લાપતા

ભૂસ્ખલનમાં દેશના કેટલાય જવાનો દટાયા, સાતના મૃતદેહ મળ્યા ‘ઓમ શાંતિ’

બુધવારે રાત્રે અવિરત વરસાદ (Rain)ને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુર (Manipur)માં ભૂસ્ખલન (Landslides)થી સામાન્ય લોકોની સાથે કેટલાક પ્રાદેશિક સૈન્ય (Army)ના જવાનોને પણ અસર થઈ હતી. આ…

View More ભૂસ્ખલનમાં દેશના કેટલાય જવાનો દટાયા, સાતના મૃતદેહ મળ્યા ‘ઓમ શાંતિ’

આ તસ્વીર પાછળની કહાની જાણીને રુવાડા બેઠા થઈ જશે

ક્યાંક તમે એવા ભાઈ-બહેનોની વાર્તાઓ તો સાંભળી જ હશે જે આવનારી પેઢીઓ માટે ઉદાહરણ રૂપ હોય છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિષે…

View More આ તસ્વીર પાછળની કહાની જાણીને રુવાડા બેઠા થઈ જશે

ભારતનું એક એવું આંદોલન જેમાં ન્યાય માટે 30 મહિલાઓ નગ્ન થઈને મેદાને ઉતરી, 16 વર્ષ સુધી…

ઘણા વર્ષો પછી મણિપુર(Manipur), નાગાલેન્ડ(Nagaland) અને આસામ (Assam)માં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ(Armed Forces Special Powers Act) હેઠળ અશાંત વિસ્તારો ઘટાડવામાં આવી રહ્યા છે. આવી…

View More ભારતનું એક એવું આંદોલન જેમાં ન્યાય માટે 30 મહિલાઓ નગ્ન થઈને મેદાને ઉતરી, 16 વર્ષ સુધી…

કોના શિરે સજશે યુપીનો તાજ, ઉત્તરાખંડમાં કોણ કરશે રાજ? પંજાબમાં કમલ ઉપર ફરશે આપનું ઝાડું? – વાંચો એક્ઝિટ પોલની 10 મોટી વાતો

એક્ઝિટ પોલ 2022(Exit poll 2022): પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ પછી તરત જ આવેલા એક્ઝિટ પોલ્સે પણ પરિણામોનો…

View More કોના શિરે સજશે યુપીનો તાજ, ઉત્તરાખંડમાં કોણ કરશે રાજ? પંજાબમાં કમલ ઉપર ફરશે આપનું ઝાડું? – વાંચો એક્ઝિટ પોલની 10 મોટી વાતો

જેના માત્ર નામથી રીઢા ગુનેગારો ધ્રુજવા લાગે છે, તે મહિલા પોલીસ અધિકારીએ રાજકારણમાં મુક્યો પગ

ડ્રગ માફિયા (Drug mafia) સામે ઘણા સમયથી અભિયાન (Campaign) ચલાવવામાં આવે છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરના (Manipur) ડ્રગ માફિયા સામેના અભિયાન માટે જાણીતા ભૂતપૂર્વ…

View More જેના માત્ર નામથી રીઢા ગુનેગારો ધ્રુજવા લાગે છે, તે મહિલા પોલીસ અધિકારીએ રાજકારણમાં મુક્યો પગ

BREAKING NEWS: મણીપુરમાં મોટો આતંકી હુમલો, કર્નલ ઓફિસરની પત્ની-બાળક સહિત 6 જવાનોના મોત

Manipur: મણિપુરમાં (Manipur) પહેલી વખત મોટો આતંકી હુમલો થયો છે. આસામ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર આતંકવાદીઓએ હુમલો (Terrorist attack) કર્યો…

View More BREAKING NEWS: મણીપુરમાં મોટો આતંકી હુમલો, કર્નલ ઓફિસરની પત્ની-બાળક સહિત 6 જવાનોના મોત