શું તમે કબજિયાતની સમસ્યાથી છો પરેશાન? આજથી જ બદલો આ નાની-નાની આદતો

વિશ્વભરમાં જો પેટ સંબંધિત સૌથી વધુ થતી સમસ્યા છે તો તે કબજિયાત છે. તેમાં લોકોને ડ્રાઈ બોવલ મુવમેન્ટ અને સ્ટૂલ સરળતાથી પાસ ન થવાની સમસ્યા સર્જાય છે. તેનું સૌથી મોટું કારણ ફાઈબર રીચ ફૂડનું સેવન છે.આ સિવાય જો તમે ઓછું પાણી પીવો છો તો આ સમસ્યા વધી જાય છે. જો તમે સક્રિય જીવન નથી જીવી રહ્યા અને દિવસભર બેઠા રહો છો તો પણ આ સમસ્યા વધી શકે છે. ઘણી વખત લોકોને અમુક ખાસ દવાઓના સેવનથી પણ આ સમસ્યા થઈ શકે છે.

જાણો કોણે કોણે થઈ શકે છે કબજીયાતની સમસ્યા?
લોકોની ઉંમર થઈ ગઈ છે અને તેઓ સક્રિય જીવન નથી જીવી શકતા. જેને કોઈ મેડિકલ કન્ડિશન છે અને દવાઓનું સેવન કરી રહ્યા છે તો આ પથ્થર પર છે અથવા હોર્મોનલ બદલાવના કારણે પ્રેગનેન્સીમાં કબજિયાતની સમસ્યા આવી શકે છે. જે મહિલાઓ મોટાભાગે ઘરમાં રહે છે અને નાના બાળકો જે હજુ પણ પૂર્ણ રીતે એક્ટિવ નથી થયા.

કબજિયાતની સમસ્યાથી આ રીતે મેળવો છુટકારો
દરરોજ ત્રણથી ચાર લીટર પાણી પીવો અને આ સિવાય તમે દાળનું પાણી, શું વગેરે પણ ખોરાકમાં સામેલ કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે સુગર ફ્રી ડ્રીંક નું સેવન કરો. આલ્કોહોલનું સેવન થોડા દિવસ માટે છોડી દો. કોફી પણ ઓછી પીવો અને આ વસ્તુઓ તમને ડીહાઇદ્રેટ કરી છે અને શરીરના વોટર લેવલ ને ડિસ્ટર્બ કરે છે. જેથી શરીરમાં પાણીની કમી થઈ શકે છે અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. લો ફાઈબર ફૂડ થી દૂર રહો અને હંમેશા ફાઇબર વાળા ફૂડ નું સેવન કરવાનું રાખો.ભોજનમાં પ્રોબાયોટિક ફુડને સામેલ કરો અને આના ગટ માં રહેલા બેક્ટેરિયા એક્ટિવ અને હેલ્થી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *