गुजरात कांग्रेस लंबे समय से ऐसे नेताओं के हाथ में रही है। जो खुद अपने निर्वाचन क्षेत्र में नहीं जीत सके। अगर इन नेताओं की…
View More सोनिया या राहुल गांधी गुजरात कांग्रेस के 25 साल पुराने नेताओं को सुनना बंद कर देंगे, तभी गुजरात के लोग कांग्रेस की बात सुनेंगेCategory: Editorial
In Editorial Section of Trishul News you will get articles by known writers, journalists, Saints, Lawyers and Owner.
Trishul News Editorials Provides Opinions, Editorials, Analysis & Articles About All The Latest, Breaking And Trending News From Around The World.
સોનિયા કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ જુના નેતાઓને સાંભળવાનું બંધ કરશે ત્યારે જ ગુજરાતની જનતા કોંગ્રેસને સાંભળશે
ગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી એવા નેતાઓના હાથમાં રહ્યું છે. જેઓ પોતે પોતાના મતવિસ્તારમાં જીતી શક્યા નથી. આ નેતાઓની વાત કરીએ તો તેમાં સતત હારતા…
View More સોનિયા કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ જુના નેતાઓને સાંભળવાનું બંધ કરશે ત્યારે જ ગુજરાતની જનતા કોંગ્રેસને સાંભળશેઓપન લેટર: ગગજીભાઈ, આજે સરદાર સાહેબ જીવતા હોત તો તમારી ગુસ્તાખી બદલ જોરદાર તમાચો મારી દીધો હોત
જય સરદાર સાથે સુરતથી વંદન ભાદાણીના વંદન! હાલમાં જ અમદાવાદ ખાતે પાટીદાર(Patidar) વિદ્યાર્થીઓ માટે સરદારધામનું (Sardardham) લોકાર્પણ દેશના બંધારણીય વડાના હસ્તે થયું. જેનો ઉચિત લાભ…
View More ઓપન લેટર: ગગજીભાઈ, આજે સરદાર સાહેબ જીવતા હોત તો તમારી ગુસ્તાખી બદલ જોરદાર તમાચો મારી દીધો હોતપરણિત મહિલાઓ ખાસ વાંચે! લગ્ન જીવનમાં દરેક પત્નીઓએ અપનાવી જોઈએ આ આદતો
પતિમાં પ્રકૃતિ પરિવર્તન: જીવનની સફર તે પતિ -પત્ની માટે વધુ સરળ બને છે, જે પતિ પત્ની એકબીજાને સમજીને ચાલતા હોય છે. ઘણી વખત, વધતી જવાબદારીઓ…
View More પરણિત મહિલાઓ ખાસ વાંચે! લગ્ન જીવનમાં દરેક પત્નીઓએ અપનાવી જોઈએ આ આદતોલગ્ન જીવનને હંમેશા અતૂટ રાખવા આ ત્રણ બાબતોનું રાખો ધ્યાન- ક્યારેય ઉભો નહિ થાય કંકાસ
પ્રેમ અને સંબંધની ટિપ્સ: આજ કાલના સમયમાં સંબધ તૂટતા વાર નથી લાગતી. સંબંધ એક નાજુક બંધન હોય છે જેને નિભાવવું ખુબ જ મુશ્કિલ કામ છે.…
View More લગ્ન જીવનને હંમેશા અતૂટ રાખવા આ ત્રણ બાબતોનું રાખો ધ્યાન- ક્યારેય ઉભો નહિ થાય કંકાસ‘ભાજપ કોંગ્રેસ એક છે’ બોલતા આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા પડ્યા ભોંઠા….
ગુજરાત: હાલમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ અને ગાંધીનગર (Gandhinagar) મહાનગર પાલિકાઓમાં ચૂંટણીઓ ની સિઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરી ચૂકેલી આમ આદમી પાર્ટી…
View More ‘ભાજપ કોંગ્રેસ એક છે’ બોલતા આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતા પડ્યા ભોંઠા….તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોના જીવ બચાવનાર આ હીરો માટે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોએ કરી પહ્મ પુરસ્કાર માટે ભલામણ
સુરતના તક્ષશિલા આરકેડ, સરથાણા જકાતનાકા ખાતે તારીખ 24/05/2019 ના રોજ અગ્નિ કાંડ થયો જેને વિશ્વભરના મીડિયા, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ નોંધ લઈને આ ગોજારી ઘટનામાં…
View More તક્ષશીલા અગ્નિકાંડમાં બાળકોના જીવ બચાવનાર આ હીરો માટે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરોએ કરી પહ્મ પુરસ્કાર માટે ભલામણમાત્ર ૨૦ હજારથી શરુ કર્યો આ અનોખો બિજનેસ, અત્યારે થઇ રહ્યું છે ૧૮ કરોડનું ટર્નઓવર- જાણો સફળતાની સફળ કહાની
આજ ઇકોફ્રેન્ડલી બિઝનેસનો જમાનો છે. જેને કારણે લોકોની રુચિ આમાં વધી રહી છે. પર્યાવરણને બચાવવાની સાથે પોતાને પણ સુરક્ષિત રાખવા માટે લોકો આ પ્રકારના વ્યવસાયને…
View More માત્ર ૨૦ હજારથી શરુ કર્યો આ અનોખો બિજનેસ, અત્યારે થઇ રહ્યું છે ૧૮ કરોડનું ટર્નઓવર- જાણો સફળતાની સફળ કહાનીમોટા ભાગના લોકો નથી જાણતા પટેલોનો આ ગૌરવશાળી ઈતિહાસ, કેવી રીતે કહેવાયા ‘લેઉવા’ અને ‘કડવા’
પટેલોનો ખૂબ જ મોટો ઇતિહાસ છે, જેની હજુ પણ ઘણી એવી વાતો છે જે લોકો જાણતા નથી. તો આજે આપણે જાણીએ કે કેવી રીતે થયો…
View More મોટા ભાગના લોકો નથી જાણતા પટેલોનો આ ગૌરવશાળી ઈતિહાસ, કેવી રીતે કહેવાયા ‘લેઉવા’ અને ‘કડવા’એકતરફ લોકો મંદીનો ભોગ બની રહ્યા છે અને આ મહિલા સલાડ વેચી દર મહીને કરે છે એક લાખની કમાણી
હાલમાં કોરોના મહામારીને કારણે ઘણાં લોકોએ રોજગાર મેળવવાં માટે વિવિધ ધંધાની શરૂઆત કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં તો એક શિક્ષકે અમુલ પાર્લર ખોલીને દુધનો…
View More એકતરફ લોકો મંદીનો ભોગ બની રહ્યા છે અને આ મહિલા સલાડ વેચી દર મહીને કરે છે એક લાખની કમાણીનવાજુની: હાર્દિક જશે નેશનલ પોલિટીક્સમાં, કોંગ્રેસમાં આવશે પાટીદાર પ્રમુખ, ઇસુદાનના આવ્યા બાદ ગોપાલનુ શું થશે?
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા મોટા ચહેરાઓને શામેલ કરીને પોતાની પાર્ટી મજબૂત કરી રહી છે. સાથે સાથે ભાજપ કોંગ્રેસ માંથી કાર્યકર્તાઓની હેરાફેરી પણ દિવસે દિવસે…
View More નવાજુની: હાર્દિક જશે નેશનલ પોલિટીક્સમાં, કોંગ્રેસમાં આવશે પાટીદાર પ્રમુખ, ઇસુદાનના આવ્યા બાદ ગોપાલનુ શું થશે?