2024ની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર: ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન? ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત

AAP-Congress alliance in Gujarat: 2024ની ચૂંટણી પહેલા પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ એકસાથે મળીને લડશે તેવી…

View More 2024ની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર: ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન? ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત

AAPનું મોટું એલાન: જો અમને ગુજરાતમાં બહુમતી નહિ મળે તો, કઈ પાર્ટી સાથે કરશે ગઠબંધન જાણો જલ્દી….

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.…

View More AAPનું મોટું એલાન: જો અમને ગુજરાતમાં બહુમતી નહિ મળે તો, કઈ પાર્ટી સાથે કરશે ગઠબંધન જાણો જલ્દી….

‘AAP’ ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ઉમેદવારી પત્ર ભરી લીધા આઈશ્રી સોનલ માતાના આશીર્વાદ

ગુજરાત(Gujarat Election 2022): ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Assembly election) અંતિમ તબક્કામાં છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે. આમ આદમી પાર્ટી(AAP)ના…

View More ‘AAP’ ખંભાળિયા વિધાનસભાના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ ઉમેદવારી પત્ર ભરી લીધા આઈશ્રી સોનલ માતાના આશીર્વાદ

મોટા સમાચાર / AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી આ બેઠક પરથી લડશે ચુંટણી

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટી(AAP)એ જાહેર કરેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)…

View More મોટા સમાચાર / AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી આ બેઠક પરથી લડશે ચુંટણી

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને અરવિંદ કેજરીવાલે લીધી આડેહાથ- કહ્યું, આ બંને પાર્ટીવાળા…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો જનતાના અભિપ્રાય મુજબ, ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)ને આમ આદમી પાર્ટી(AAP)નો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરી દેવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી…

View More ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને અરવિંદ કેજરીવાલે લીધી આડેહાથ- કહ્યું, આ બંને પાર્ટીવાળા…

AAP વિધાનસભા ઉમેદવારોની 11મી યાદી જાહેર- પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જાણો ક્યાંથી લડશે ચુંટણી?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 10 યાદીઓ જાહેર કરી છે. જેમાં વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરકરવામાં આવ્યાં છે. આજે વધુ વિધાનસભા ઉમેદવારોના નામ આમ આદમી…

View More AAP વિધાનસભા ઉમેદવારોની 11મી યાદી જાહેર- પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા જાણો ક્યાંથી લડશે ચુંટણી?

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પંજા સાથે છેડો ફાડ્યો- મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના વિકલ્પના માધ્યમથી ગુજરાતમાં એક નવો બદલાવ આવે ઈમાનદાર સરકાર બને તે માટે આમ આદમી પાર્ટી તમામ કોશિષ કરી રહી છે. ગુજરાતના…

View More કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પંજા સાથે છેડો ફાડ્યો- મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા

‘AAP’ નેતાએ બાઈક રેલી યોજી તાકાત બતાવી- ‘અલ્પેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના લાગ્યા નારા

ગુજરાત(Gujarat): હવે વિધાનસભા ચૂંટણીને ગણતીના દિવસો બાકી રહી ગયા છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) જોરશોરથી પ્રચાર કરી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીએ આમ…

View More ‘AAP’ નેતાએ બાઈક રેલી યોજી તાકાત બતાવી- ‘અલ્પેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના લાગ્યા નારા

આમ આદમી પાર્ટીના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે ચુંટણી- જાણો શું કરી સ્પષ્ટતા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો સોફે બાજી માટે પ્રચાર-પ્રસાર અને સભા ગુંજવવાનુ શરૂ કરી દીધું છે. ગુજરાત વિધનસભાની બેઠકોનો…

View More આમ આદમી પાર્ટીના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે ચુંટણી- જાણો શું કરી સ્પષ્ટતા

આમ આદમી પાર્ટીનો CM પદનો ચહેરો જાહેર- જાણો AAP જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી

ગુજરાત(Gujarat): આવનારી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે  બેઠકો કરી રહ્યા છે. બીજી…

View More આમ આદમી પાર્ટીનો CM પદનો ચહેરો જાહેર- જાણો AAP જીતશે તો કોણ બનશે મુખ્યમંત્રી

ઈસુદાન ગઢવીએ ગુજરાતના તમામ પાટીદાર આગેવાનોને એક થઇ જાણો શું કરવા માટે કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ એક એક વિડિયો શોધી રહી છે આજે એક વિડીયો…

View More ઈસુદાન ગઢવીએ ગુજરાતના તમામ પાટીદાર આગેવાનોને એક થઇ જાણો શું કરવા માટે કહ્યું?

27 વર્ષમાં ભાજપે 5 કામ એવા નથી કર્યા કે, જે જનતાને ગણાવી શકે- ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી(BJP) પાસે 27 વર્ષમાં કોઈ કામ નથી થયું.…

View More 27 વર્ષમાં ભાજપે 5 કામ એવા નથી કર્યા કે, જે જનતાને ગણાવી શકે- ઈસુદાન ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર