અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19 છે જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું…
Trishul News Gujarati કોરોનાએ ગુજરાતમાં લીધો ચોથો ભોગ, દર્દીને અન્ય રોગ પણ હતાCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
લોકડાઉનનો ભંગ કરી ભજીયાનો પ્રોગ્રામ કરી રહેલા લોકો સામે ગુનો દાખલ- જાણો વધુ
હાલમાં દુનિયા ભરમાં કોરોનાના ડરને કારણે લોકો ઘરમાં રહેવા મજબુર છે પરંતુ અમુક બેદરકાર લોકો આ લોકડાઉનને ગંભીરતાથી લેવાને બદલે બહાર ફરી રહ્યા છે અને…
Trishul News Gujarati લોકડાઉનનો ભંગ કરી ભજીયાનો પ્રોગ્રામ કરી રહેલા લોકો સામે ગુનો દાખલ- જાણો વધુગુજરાતમાં સામાન્ય જનતાની વહારે ફરી વખત BAPS સંસ્થા આવી
તાજેતરમાં કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉનના સમયમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી કાર્ય કરી રહેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના રાજકોટ મંદિર દ્વારા આજે જરુરિયાતમંદો માટે પૂજ્ય…
Trishul News Gujarati ગુજરાતમાં સામાન્ય જનતાની વહારે ફરી વખત BAPS સંસ્થા આવીગુજરાતને કોરોનાથી બચાવવા આગળ આવ્યા પાટીદાર સંગઠનો- વહાવ્યું લાખોનું દાન
હાલમાં ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. તંત્ર દ્વારા સૂચક પગલાઓ લેવાય રહ્યા છે. ત્યારે હજી સુધી રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ યોગ્ય અને…
Trishul News Gujarati ગુજરાતને કોરોનાથી બચાવવા આગળ આવ્યા પાટીદાર સંગઠનો- વહાવ્યું લાખોનું દાનવતન વાપસી કરી રહેલા લોકોને લૂંટતા તત્વોને ડામવા તંત્ર અને સ્વૈચ્છિક સંગઠન સક્રિય
હાલમાં કોરોનાના ભયથી સૌરાષ્ટ્ર વાસીઓ તેમજ મજૂરી કરતો વર્ગ વતન વાપસી માટે જે વાહનો મળે તેમાં ઘેટાં બકરા માફક નાસી રહ્યા છે. 1994 ના પ્લેગ…
Trishul News Gujarati વતન વાપસી કરી રહેલા લોકોને લૂંટતા તત્વોને ડામવા તંત્ર અને સ્વૈચ્છિક સંગઠન સક્રિયબધા નેતાઓ સરકારી ગ્રાન્ટ કોરોના માટે આપી રહ્યા છે, પણ આ નેતાએ તો પોતાની પગાર મિલ્કત સહીત બધું આપી દીધું
ચીનથી ફેલાયેલ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં પહોચી ગયો છે ત્યારે ભારતમાં પણ વાઈરસે દસ્તક આપી દીધી છે અને ગુજરાતમાં તો આજના દિવસે જ 2 લોકોના…
Trishul News Gujarati બધા નેતાઓ સરકારી ગ્રાન્ટ કોરોના માટે આપી રહ્યા છે, પણ આ નેતાએ તો પોતાની પગાર મિલ્કત સહીત બધું આપી દીધુંકોરોનાના કહેર વચ્ચે બીએપીએસ સંસ્થા આવી લોકોની મદદે
હાલના વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસનાં ‘લોકડાઉન’માં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજાં અને ઉત્તમ ગુણવત્તા વાળા શાકભાજી પૂર પાડવાની સેવા…
Trishul News Gujarati કોરોનાના કહેર વચ્ચે બીએપીએસ સંસ્થા આવી લોકોની મદદેગુજરાતમાં કોરોનાથી 3 મોત, જાણો કયાં શહેરમાં થયું મોત
ગુજરાતમાં કોરોનાપીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ભાવનગરમાં કોરોનાના કારણે એકનું મોત થયું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાને કારણે 2 લોકોના…
Trishul News Gujarati ગુજરાતમાં કોરોનાથી 3 મોત, જાણો કયાં શહેરમાં થયું મોતસુરતના આ બિલ્ડરે પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર 400 બેડ ની હોસ્પિટલ બનાવવા સરકારને કરી ઓફર
કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને…
Trishul News Gujarati સુરતના આ બિલ્ડરે પોતાની કન્સ્ટ્રક્શન સાઈટ પર 400 બેડ ની હોસ્પિટલ બનાવવા સરકારને કરી ઓફરસુરત: ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા વૃદ્ધનો રીપોર્ટ આવ્યો પોઝીટીવ- જાણો તંત્રની સુચના
ગુજરાતમાં કોરોના વાયરસ નો કહેર યથાવત છે. સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પર્વત પાટિયા વિસ્તારના રહીશ ૬૨ વર્ષીય…
Trishul News Gujarati સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા વૃદ્ધનો રીપોર્ટ આવ્યો પોઝીટીવ- જાણો તંત્રની સુચનારુપાણી સરકારે કોરોનાને ધ્યાનમાં રાખી લીધા મહત્ત્વના નિર્ણયો, જાણવા ખુબ જરૂરી છે…
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે તો ગુજરાતમાં પણ દસ્તક આપી દીધી છે. તેમ…
Trishul News Gujarati રુપાણી સરકારે કોરોનાને ધ્યાનમાં રાખી લીધા મહત્ત્વના નિર્ણયો, જાણવા ખુબ જરૂરી છે…3.25 કરોડ ગુજરાતીઓને 21 દિવસ સુધી મફતમાં મળશે અનાજ: CM રૂપાણી
કોરોનાના કેરના અટકાવવા સમગ્ર દેશમાં આજે મધ્યરાત્રીથી સમગ્ર લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. આગામી 21 દિવસ સુધી દેશમા લૉકડાઉન રહેશે ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ…
Trishul News Gujarati 3.25 કરોડ ગુજરાતીઓને 21 દિવસ સુધી મફતમાં મળશે અનાજ: CM રૂપાણી