કોરોના બાદ આવી રહી છે 20 ગણી ખતરનાક બીમારી- 5 કરોડ લોકોના થઇ શકે છે મોત? WHO એ આપી ચેતવણી

What is Disease X: કોરોના વાયરસ હજુ પણ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને ઘણા દેશોમાં લોકો સતત આ મહામારીનો શિકાર બની રહ્યા છે.…

View More કોરોના બાદ આવી રહી છે 20 ગણી ખતરનાક બીમારી- 5 કરોડ લોકોના થઇ શકે છે મોત? WHO એ આપી ચેતવણી

ચીન બાદ Corona ના નવા 2 સબ વેરિયન્ટે ગુજરાતમાં દીધી દસ્તખ – આ શહેરોમાં નોંધાયા કેસ, તંત્ર થયું દોડતું

બે વર્ષ પહેલા સમગ્ર વિશ્વમાં કોરોના(Corona) વાયરસે હાહાકાર મચાવ્યો હતો. ચીન(China)ના વુહાનથી ઉદભવેલા આ વાયરસને કારણે કરોડો લોકોના જીવ ગયા હતા. તેમજ કોરોના સમયગાળો એ…

View More ચીન બાદ Corona ના નવા 2 સબ વેરિયન્ટે ગુજરાતમાં દીધી દસ્તખ – આ શહેરોમાં નોંધાયા કેસ, તંત્ર થયું દોડતું

78 વાર કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે આ શખ્સ- છેલ્લા 14 મહિનાથી છે ક્વોરેન્ટાઈન

કોરોનાવાયરસને(Coronavirus) કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે દુનિયાભરમાં લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો આ બીમારીથી સાજા પણ…

View More 78 વાર કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે આ શખ્સ- છેલ્લા 14 મહિનાથી છે ક્વોરેન્ટાઈન

2022માં ભારત કે UAEમાં નહીં પરંતુ આ દેશમાં યોજાશે IPL ટૂર્નામેન્ટ

દક્ષિણ આફ્રિકા(South Africa) IPL 2022 સીઝનની યજમાની કરી શકે છે. ગુરુવારે એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે…

View More 2022માં ભારત કે UAEમાં નહીં પરંતુ આ દેશમાં યોજાશે IPL ટૂર્નામેન્ટ

આવી ગઈ ત્રીજી લહેર? 10 દિવસમાં કોરોના કેસમાં 18 ગણો વધારો થતા મચ્યો હાહાકાર- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશે

ભારત(India)માં ફરી એકવાર કોરોનાવાયરસ(Coronavirus)ના દૈનિક કેસોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. શુક્રવાર, 7 જાન્યુઆરી, 2022 ના રોજ સવાર સુધી ભારતમાં કોરોનાવાયરસના કેસોમાં છેલ્લા 24…

View More આવી ગઈ ત્રીજી લહેર? 10 દિવસમાં કોરોના કેસમાં 18 ગણો વધારો થતા મચ્યો હાહાકાર- આંકડો જાણીને ઊંઘ હરામ થઇ જશે

ભારતમાં ફૂંફાડા મારતો આવ્યો ઓમિક્રોન, એક સાથે ઢગલાબંધ કેસો આવ્યા સામે- જાણો ગુજરાતનો ચોંકાવનારો આંકડો

છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોનાવાયરસ(Coronavirus) સંક્રમણ 6,358 નવા કેસની પુષ્ટિ થઈ છે. આજે મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માહિતી આપી. તેમાં કહેવામાં…

View More ભારતમાં ફૂંફાડા મારતો આવ્યો ઓમિક્રોન, એક સાથે ઢગલાબંધ કેસો આવ્યા સામે- જાણો ગુજરાતનો ચોંકાવનારો આંકડો

ઓમિક્રોનના હાહાકાર વચ્ચે હવે આ રહસ્યમય બીમારીએ મચાવ્યો આંતક- 89 લોકોના મોત થતા WHO થયું દોડતું

દક્ષિણ આફ્રિકા(South Africa)માં કોરોનાવાયરસ(Coronavirus)ના ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટ પછી એક રહસ્યમય રોગ(Mysterious illness) ફેલાઈ રહ્યો છે, જે દેશના આરોગ્ય મંત્રાલય માટે પણ ચિંતાજનક છે. અહેવાલો અનુસાર, દક્ષિણ…

View More ઓમિક્રોનના હાહાકાર વચ્ચે હવે આ રહસ્યમય બીમારીએ મચાવ્યો આંતક- 89 લોકોના મોત થતા WHO થયું દોડતું

‘ઓમિક્રોનથી મોતની સંખ્યામાં થશે વધારો, હોસ્પિટલો થશે હાઉસફુલ’- જાણો કોણે આપી ગંભીર ચેતવણી

કોરોનાવાયરસ(Coronavirus) ના નવા ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron Variant) 57 દેશોમાં ફેલાઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ તેના અઠવાડિક રિપોર્ટમાં જણાવ્યું છે કે લગભગ બે અઠવાડિયામાં, નવો…

View More ‘ઓમિક્રોનથી મોતની સંખ્યામાં થશે વધારો, હોસ્પિટલો થશે હાઉસફુલ’- જાણો કોણે આપી ગંભીર ચેતવણી

ભારતે રચ્યો સુવર્ણ ઇતિહાસ: કોરોના સામેની જંગમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર

કોરોનાવાયરસ(Coronavirus) રોગચાળાને રોકવા માટે “વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન” શરૂ કર્યાના નવ મહિના પછી, ભારતે આજે 1 અબજ અથવા 100 કરોડ ડોઝ(100 million doses) પૂર્ણ…

View More ભારતે રચ્યો સુવર્ણ ઇતિહાસ: કોરોના સામેની જંગમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર

કોરોના બાદ વધુ એક બીમારીએ દીધી દસ્તક, અડધાથી વધુ સંક્રમિતોના થઇ રહ્યા છે મોત

વિશ્વ ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ(Coronavirus) મહામારી સામે લડી રહ્યું છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) એ સામાન્ય રીતે મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ…

View More કોરોના બાદ વધુ એક બીમારીએ દીધી દસ્તક, અડધાથી વધુ સંક્રમિતોના થઇ રહ્યા છે મોત

નવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?

ગુજરાત(gujarat): એક મહિના પહેલેથી જ નવરાત્રિ માટે ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા, આરતી, સહિતની તમામ તૈયારીઓમાં શરુ કરવા લગતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર…

View More નવરાત્રીને લઈને ગરબા રસીકો માટે આવ્યા મોટા સમાચાર: જાણો મંજુરી મળશે કે નહિ?

BREAKING NEWS: ગુજરાતમાં રાત્રી કર્ફ્યુંને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના વાયરસ(Coronavirus)ની પરિસ્થિતિ કેસ ઓછા થઇ જતા પહેલા કરતાં કંટ્રોલમાં છે અને હવે થોડા કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની…

View More BREAKING NEWS: ગુજરાતમાં રાત્રી કર્ફ્યુંને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી