ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા! કોંગ્રેસ પ્રમુખ ચેતનભાઇ રાવલ અને સામાજિક આગેવાન ડૉ.સુનિલભાઈ જાદવે પકડ્યું આપ નું જાડું

અમદાવાદ(Ahemdabad): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ(Indranil Rajguru)એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષના શાસનથી ગુજરાતના લોકો અત્યંત…

View More ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા! કોંગ્રેસ પ્રમુખ ચેતનભાઇ રાવલ અને સામાજિક આગેવાન ડૉ.સુનિલભાઈ જાદવે પકડ્યું આપ નું જાડું

હદ્દ છે દાદાગીરીની! જાણો સી આર પાટીલના સ્વાગત માટે આખું શહેર બંધ રાખવાનો કોણે કર્યો આદેશ?

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યની વિધાનસભા ચુંટણી(Assembly elections) આવી રહી છે. જેને લઈને તમામ રાજકીય પક્ષો પોતાની પાર્ટીના પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. પછી તે ભાજપ(BJP)…

View More હદ્દ છે દાદાગીરીની! જાણો સી આર પાટીલના સ્વાગત માટે આખું શહેર બંધ રાખવાનો કોણે કર્યો આદેશ?

લ્યો બોલો, ભાજપના નેતાએ ભગવંત માનને જન્મદિવસની શુભકામના આપી તો સી આર પાટીલે કરી દીધા ભાજપમાંથી સસ્પેન્ડ

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ચુંટણી પહેલા જ હલચલ તેજ થઈ ચુકી છે. જો વાત કરવામાં આવે તો ભાજપ(BJP) દ્વારા પોતાના નેતા કિશનસિંહ સોલંકી(Kishan Singh Solanki suspended)ને પક્ષ…

View More લ્યો બોલો, ભાજપના નેતાએ ભગવંત માનને જન્મદિવસની શુભકામના આપી તો સી આર પાટીલે કરી દીધા ભાજપમાંથી સસ્પેન્ડ

રાહુલ ગાંધીનો અનોખો અંદાજ, ધોધમાર વરસાદમાં પલળતા પલળતા લોકોને સંબોધ્યા… -જુઓ વિડીયો

ભાજપ(BJP) શાસિત કર્ણાટક(Karnataka)માં કોંગ્રેસ(Congress)ની ભારત જોડો યાત્રાને ત્રણ દિવસ થઈ ગયા છે. રવિવારે રાહુલ ગાંધી(Rahul Gandhi)એ અહીં નાંજનગુડ(Nanjangud)માં પ્રખ્યાત પ્રાચીન શ્રીકાંતેશ્વરા સ્વામી મંદિર(Sri Srikanteshwara Swamy…

View More રાહુલ ગાંધીનો અનોખો અંદાજ, ધોધમાર વરસાદમાં પલળતા પલળતા લોકોને સંબોધ્યા… -જુઓ વિડીયો

ઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…

View More ઘરે જમવા બોલાવનાર અને હાલ ભાજપમાં જોડાયેલ રીક્ષાચાલક અંગે અરવિંદ કેજરીવાલે જાણો શું કહ્યું?

જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઇ ગયા છે- કેજરીવાલ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…

View More જો આજે ગુજરાતમાં ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છે, ભાજપ-કોંગ્રેસ બન્ને એક થઇ ગયા છે- કેજરીવાલ

તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા…

View More તમે AAPની સરકાર બનાવો, અમે ગાય માટે 40 રૂ. પ્રતિદિન આપીશું- કેજરીવાલની વધુ એક ગેરંટીએ ભાજપની ઊંઘ કરી હરામ

યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો બફાટ- કહ્યું, સરકાર બનશે તો ‘ખેડૂતોનું દેવું માફ, કોંગ્રેસ સાફ’ અને પછી…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વલસાડ(Valsad) જિલ્લાના વાપી પહોંચેલી કોંગ્રેસ(Congress)ની પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના એક નેતાએ બફાટ કર્યો હોવાને કારણે ચર્ચાનો વિષય બન્યા છે. તમને જણાવી દઈએ કે, યુથ…

View More યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો બફાટ- કહ્યું, સરકાર બનશે તો ‘ખેડૂતોનું દેવું માફ, કોંગ્રેસ સાફ’ અને પછી…

અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ને જીતાડવાનો પ્રયાસ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમાં જાહેરસભાઓને સંબોધી હતી. આ પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ…

View More અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત? નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડીયો

કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

અત્યાર ના સમય માં પુરજોશ માં ચુંટણી ની તૈયારી ચાલી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને પાટીદારો ને લઈને એક મોટા  સમાચાર સામે આવ્યા છે.…

View More કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

ગોપાલ ઈટાલીયા AAP છોડશે? આ એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં મચ્યો ખળભળાટ

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં બેઠી છે. તો વાત કરવામાં આવે તો ભાજપ(BJP), કોંગ્રેસ(Congress)…

View More ગોપાલ ઈટાલીયા AAP છોડશે? આ એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં મચ્યો ખળભળાટ

મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

View More મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા