દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધના મની લોન્ડરીંગના તમામ આરોપોમાંથી છુટકારો આપ્યો

AAP મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત આપતાં દિલ્હી હાઈકોર્ટે તેમને બેનામી સંપત્તિના તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માએ કેસની સુનાવણી કરતા…

View More દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધના મની લોન્ડરીંગના તમામ આરોપોમાંથી છુટકારો આપ્યો

કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

અત્યાર ના સમય માં પુરજોશ માં ચુંટણી ની તૈયારી ચાલી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને પાટીદારો ને લઈને એક મોટા  સમાચાર સામે આવ્યા છે.…

View More કેજરીવાલ આ શહેરમાં પાટીદારોના ગરબા આયોજનમાં લેશે ભાગ

ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં…

View More ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

પાટીલને બહારના રાજ્યના કહેનાર કેજરીવાલને દિલ્લીના એક પાટીદાર યુવાન અશ્વિન સાંકડાસરિયાએ આપ્યો જવાબ

પોતાની ધારદાર વાતોથી ગુજરાતીઓને તંત્રની વિવિધ ખામીઓ અંગે અને સમાજના દુષણો સામે અવાજ ઉઠાવતા દિલ્હી સ્થિત પાટીદાર આગેવાન અશ્વિન સાંકડાસરીયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત…

View More પાટીલને બહારના રાજ્યના કહેનાર કેજરીવાલને દિલ્લીના એક પાટીદાર યુવાન અશ્વિન સાંકડાસરિયાએ આપ્યો જવાબ

મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કટાક્ષ કરતા દિલ્હીના એક ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

હાલમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવનિયુક્ત મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે રોડ શો ને પગલે ગુજરાત ભાજપ સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ…

View More મંત્રી જીતુ વાઘાણીએ કેજરીવાલ પર કટાક્ષ કરતા દિલ્હીના એક ગુજરાતીએ આપ્યો સણસણતો જવાબ

આમ આદમી પાર્ટી છોડનારા કોર્પોરેટરે કેજરીવાલ ના ગુજરાત આગમન પહેલા ફરી એક વાર કર્યો પક્ષ પલટો

આમ આદમી પાર્ટી માટે સુરતમાંથી એક રાહતના સમાચાર આવી રહ્યા છે. તેઓના વધુ એક પક્ષ પલટુ કોર્પોરેટર ઘર વાપસી કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી…

View More આમ આદમી પાર્ટી છોડનારા કોર્પોરેટરે કેજરીવાલ ના ગુજરાત આગમન પહેલા ફરી એક વાર કર્યો પક્ષ પલટો

દિલ્લી: સીએમ કેજરીવાલના ઘરે હુમલો, ભાજપના તેજસ્વી સૂર્યાએ ગુંડાઓ લાવીને હુમલો કરાવ્યાનો આપ નો આરોપ

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)ના ઘર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Deputy CM Manish Sisodia)એ…

View More દિલ્લી: સીએમ કેજરીવાલના ઘરે હુમલો, ભાજપના તેજસ્વી સૂર્યાએ ગુંડાઓ લાવીને હુમલો કરાવ્યાનો આપ નો આરોપ

ભાજપ નેતાના નામે લેટર વાઈરલ: કેજરીવાલમાં હિંમત હોય તો મૌલવી, મદ્રેસા, લવજેહાદ, હિજાબ મુદ્દે ડીબેટ કરો

હાલમાં સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો છે. જેમાં ભાજપના લેટરપેડ નો ઉપયોગ કરીને યજ્ઞેશ દવે કે જેઓ પ્રદેશ મીડિયા કન્વીનર છે. તેઓની સહી અને…

View More ભાજપ નેતાના નામે લેટર વાઈરલ: કેજરીવાલમાં હિંમત હોય તો મૌલવી, મદ્રેસા, લવજેહાદ, હિજાબ મુદ્દે ડીબેટ કરો

કેજરીવાલના શિક્ષણ મોડેલનું કોંગ્રેસ નેતા મનહર પટેલએ કાઢી નાખી હવા- આપની સરકાર આવ્યા બાદ દિલ્હીની શાળાઓ ખાડે ગઈ

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ બાદ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યનું રાજકારણ પણ ખૂબ જ ગરમ છે. તેનું એકમાત્ર કારણ છે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ.…

View More કેજરીવાલના શિક્ષણ મોડેલનું કોંગ્રેસ નેતા મનહર પટેલએ કાઢી નાખી હવા- આપની સરકાર આવ્યા બાદ દિલ્હીની શાળાઓ ખાડે ગઈ

કોરોના ગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી કેજરીવાલના બીજા કોરોના રીપોર્ટમાં શું આવ્યું રીઝલ્ટ?

ગઈકાલે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પાંચ રાજ્યોની ચૂંટણી માટેની જાહેરાત કરી દીધી છે. સાથે સાથે કોરોના ગાઈડ લાઈન્સ પણ જાહેર કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ, ગોવા,…

View More કોરોના ગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી કેજરીવાલના બીજા કોરોના રીપોર્ટમાં શું આવ્યું રીઝલ્ટ?

કેજરીવાલ બોલ્યા અમે કોંગ્રેસી કચરો નહી લઈએ, પણ ગુજરાતની આમ આદમી પાર્ટી પર ‘કોંગ્રેસી’ નેતાઓ કરે છે રાજ

સી.આર.પાટીલ જે રીતે ભાજપમાં કોંગ્રેસી નેતાઓને લેવાની મનાઈ કરી રહ્યા છે, તેવી રીતે હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે કે,…

View More કેજરીવાલ બોલ્યા અમે કોંગ્રેસી કચરો નહી લઈએ, પણ ગુજરાતની આમ આદમી પાર્ટી પર ‘કોંગ્રેસી’ નેતાઓ કરે છે રાજ

ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, એક સાથે 1500થી વધારે કાર્યકરો AAPમાં જોડાતા મચ્યો હડકંપ

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી(Assembly elections- 2022) યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ(Political parties) તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ…

View More ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, એક સાથે 1500થી વધારે કાર્યકરો AAPમાં જોડાતા મચ્યો હડકંપ