PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…

View More PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો સતત વિરોધ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ હિંસક દેખાવો પણ થયા છે. આ દરમિયાન ભાજપ(BJP) નેતા કૈલાશ વિજયવર્ગીય(Kailash Vijayvargiya)નું એક નિવેદન આવ્યું…

View More ભાજપ નેતાએ ભાંગરો વાટ્યો- કહ્યું કે, ભાજપ કાર્યાલયમાં ચોકીદારી માટે હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ

અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટ

સેનાની ભરતીમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં 20 જૂને ભારત બંધનું એલાન ઈન્ટરનેટ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈ સંગઠન આગળ આવ્યું નથી, પરંતુ પોલીસે…

View More અગ્નિપથ યોજના વિરુદ્ધ ભારત બંધનું એલાન! આ વિસ્તારોમાં જાહેર થયું એલર્ટ

સેનાના જવાનોનું પેન્શન બંધ કરીને સૈનિકો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપ સરકાર દેશના યુવાનોને છેતરી રહી છે: સંદીપ પાઠક

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે(Dr. Sandeep Pathak) દેશભરમાં અગ્નિપથ યોજના(Agneepath Scheme)ના વિરોધ અંગે વાત કરતાં કહ્યું કે,…

View More સેનાના જવાનોનું પેન્શન બંધ કરીને સૈનિકો સાથે વિશ્વાસઘાત કરનાર ભાજપ સરકાર દેશના યુવાનોને છેતરી રહી છે: સંદીપ પાઠક

અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, અગ્નિપથ યોજના(Agneepath Scheme)ને કારને સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને કેટલીય જગ્યા પર આગ ચાંપી દેવામાં આવી છે.…

View More અગ્નિપથ યોજનાના વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીએ કરી એવી માંગ કે….

‘વીજળી સસ્તી કરો’ બેનર મશાલ લઈને ઊભા રહેલા AAP નેતાઓની ધરપકડ, પોલીસે માર માર્યો હોવાનો લાગ્યો આરોપ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા…

View More ‘વીજળી સસ્તી કરો’ બેનર મશાલ લઈને ઊભા રહેલા AAP નેતાઓની ધરપકડ, પોલીસે માર માર્યો હોવાનો લાગ્યો આરોપ

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ નહિ જીતે 70 સીટ, ભાજપને હારવાની બીક છે એટલે રાહુલ ગાંધીને કરે છે હેરાન

ગાંધીનગર(Gandhinagar): હાલ ગુજરાત (Gujarat)માં વિધાનસભાની ચૂંટણી (Assembly elections)નો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ(Congress President) જગદીશ ઠાકોર(Jagdish Thakor) દ્વારા આ અંગે મોટો…

View More કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ નહિ જીતે 70 સીટ, ભાજપને હારવાની બીક છે એટલે રાહુલ ગાંધીને કરે છે હેરાન

નિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશે

પ્રદેશ કોંગ્રેસ હવે સુરત શહેર કોંગ્રેસ (Surat, Congress) ના નિર્જીવ સંગઠનને પુનઃજીવિત કરવાની તૈયારી કરી રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણી (Municipal elections) માં હાર બાદ…

View More નિર્જીવ સંગઠનમાં પ્રાણ ફૂંકસે કોંગ્રેસ! પાર્ટી છોડી ભાજપ અને આપમાં ગયેલા નેતા-કાર્યકરોને પાછા લાવશે

વીજળી સસ્તી કરો આંદોલન શરુ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કાઢી ‘મશાલ યાત્રા’

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા…

View More વીજળી સસ્તી કરો આંદોલન શરુ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કાઢી ‘મશાલ યાત્રા’

ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારોએ સી.આર.પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા- જાણો કોણ જોડાયું?

ગુજરાત(Gujarat): ગાંધીનગર કમલમ(Gandhinagar Kamalam)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના સદસ્યતા અભિયાનનો પ્રારંભ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil)ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં 50 હજાર બુથ પર…

View More ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારોએ સી.આર.પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા- જાણો કોણ જોડાયું?

આતુરતાનો આવ્યો અંત- ખોડલધામ ચેરમેન નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે કરી મોટી જાહેરાત

ગુજરાત(Gujarat): રાજ્યના રાજકરણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેના નિર્ણયની અટકળો સાથે આજ રોજ ખોડલધામ(Khodaldham)ના પ્રમુખ નરેશ પટેલ(Naresh Patel) પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી છે. વાત…

View More આતુરતાનો આવ્યો અંત- ખોડલધામ ચેરમેન નરેશ પટેલે રાજકીય પ્રવેશ અંગે કરી મોટી જાહેરાત

મધ્યમ અને ગરીબ વર્ગને મફત વીજળી આપે તેવી ભાજપની હેસિયત નથી- ગોપાલ ઇટાલીયાનો ભાજપ પર કટાક્ષ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલથી…

View More મધ્યમ અને ગરીબ વર્ગને મફત વીજળી આપે તેવી ભાજપની હેસિયત નથી- ગોપાલ ઇટાલીયાનો ભાજપ પર કટાક્ષ