ચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારો

ગુજરાત(Gujarat): ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે(C.R.Patil) ફરી એકવાર જાહેર મંચ પરથી મોટી સંખ્યામાં આ ચૂંટણીમાં ટિકીટ કપાશે તેવો ઇશારો કરતા ભાજપમાં ટીકીટના મુદ્દાઓને લઈને ચર્ચાઓએ જોર…

View More ચુંટણી પહેલા જ સી.આર.પાટીલને કઈ વાતનો લાગી રહ્યો છે ડર? મોટી સંખ્યામાં ટિકિટો કપાશે તે અંગે પણ કર્યો ઈશારો

ગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યની શિક્ષણ વ્યવસ્થા(Education system) અંગે જો વાત કરવામાં આવે તો ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યની કેટલીય શાળાઓ ખુબ જ ખરાબ…

View More ગુજરાતનું બેકાર શિક્ષણ જોઈને ભાજપના પ્રીમિયમ ભક્તએ દિલ્હી છોડીને ગુજરાત આવવાનું માંડી વાળ્યું- વાંચો શું લખ્યું?

અમિત શાહે 20 વર્ષ બાદ ગુજરાત રમખાણો પર તોડ્યું મૌન – કહ્યું: “મોદીજીએ ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા રહ્યા”

નવી દિલ્હી(New Delhi): અત્યાર સુધી મંત્રી અમિત શાહે આ વાત પર મૌન રાખ્યું હતું પણ આજે તેમણે ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. અમિત…

View More અમિત શાહે 20 વર્ષ બાદ ગુજરાત રમખાણો પર તોડ્યું મૌન – કહ્યું: “મોદીજીએ ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા રહ્યા”

AAPનું ફ્રી વીજળી આંદોલન- લોકો કહી રહ્યા છે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છે

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેતા તથા કાર્યકર્તા ફ્રી વીજળી આંદોલન ને નિરંતર ગુજરાતમાં ઠેર ઠેર પહોંચાડી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આ પહેલ…

View More AAPનું ફ્રી વીજળી આંદોલન- લોકો કહી રહ્યા છે, ભાજપની નિયતમાં ખોટ છે તેથી ગુજરાતીઓ મોંઘી વીજળીથી પીસાઈ રહ્યા છે

સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ જે રીતે ગુજરાતમાં વધતું જાય…

View More સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહીત મોટી સંખ્યામાં લોકો AAPમાં જોડાતા ભાજપની ઊંઘ થઇ હરામ

ભાજપ સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બની ગયું છે- ઇસુદાન ગઢવીના BJP પર આકરા પ્રહાર

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)એ દેશના સૌથી મોટા બેંક કૌભાંડ(India’s biggest bank scam) પર બોલતા કહ્યું કે, જ્યારથી ભાજપ…

View More ભાજપ સત્તામાં આવી છે ત્યારથી બેંક કૌભાંડ થવુ સામાન્ય બની ગયું છે- ઇસુદાન ગઢવીના BJP પર આકરા પ્રહાર

ફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન 

ગુજરાત(Gujarat): 15 જૂનથી આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને…

View More ફ્રી વીજળી આંદોલનને મળ્યો વેગ- લોકોએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવશે ઐતિહાસિક પરિવર્તન 

સુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળા

સુરત(Surat): શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં પડી રહેલા શિક્ષકોની ઘટના લઈને આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટરોએ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી અમે સતત…

View More સુરતમાં 334 શાળાઓમાં 1500થી વધારે શિક્ષકોની અછત- AAPના કોર્પોરેટર રજૂઆત કરવા પહોચે તે પહેલા જ ઓફીસને લાગ્યા તાળા

કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના(Agneepath Scheme)નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. શરૂઆતમાં આ વિરોધ માત્ર યુવાનો પૂરતો સીમિત હતો, પરંતુ હવે આ વિરોધમાં…

View More કોંગ્રેસની મહિલા પ્રમુખે કરી એવી નીચ હરકત કે, દેશની જનતા મત આપતા પહેલા વિચારશે

ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

ગુજરાત(Gujarat): દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી(AAP)નું ફ્રી વીજળી આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતમાં ફ્રી વીજળીની માંગ સાથે ચાલી રહેલા આ આંદોલનની સાથે ગુજરાતની જનતાને જણાવવામાં…

View More ફ્રી વીજળીની માંગ સાથે થઈ રહેલા આંદોલનને મળ્યું એવું સમર્થન કે લોકો બોલ્યા, કેજરીવાલ સિવાય કોઈ કામનું નહિ

દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળ

આગામી મહિનાની 25મી તારીખે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. 29 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ દરમિયાન સરકાર અને…

View More દેશને મળશે પાટીદાર રાષ્ટ્રપતિ? આનંદીબેન પટેલના નામ સાથે આ નામો છે સૌથી આગળ

સી.આર.પાટીલ AAPના કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી અને ધાક ધમકીઓ આપી રહ્યા છે- ગોપાલ ઈટાલીયા

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા(Gopal Italia) દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી એટલે કે…

View More સી.આર.પાટીલ AAPના કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી અને ધાક ધમકીઓ આપી રહ્યા છે- ગોપાલ ઈટાલીયા