જીતુ વાઘાણીએ કહ્યું છે કે ધવલસિંહ ભાજપમાં આવે છે, તેને ડિસ્ટર્બ ન કરો, તમારું સમજી લઈશું: – સાંભળો ઓડિયો કલીપ
આજકાલ રાજકારણમાં નવી પ્રથા ચાલી રહી છે. આત્મ શુદ્ધિની પ્રથા. રાજકારણીઓ પોતાના પાપ ધોવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપમાં જોડવાને કારણે તેમના પર…