કોંગ્રેસના એક નિર્ણયથી આ પાંચ રાજ્યોમા ભાજપની સત્તા હચમચી જશે

દરેક રાજ્યની કોંગ્રેસ કમિટી જરૂરિયાતમંદ શ્રમિક તથા કામદારને ઘરે પરત ફરવાની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે અને તે માટે જરૂરી પગલા લેશે તવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે…

ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રસોડામાં થુંકવાનું ભારે પડ્યું

હાલ લોકડાઉનના કારણે પાન-મસાલા વેચવા પર પ્રતિબંધ છે તેમજ ખાનારાઓ પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. ફક્ત સામાન્ય જનતાને જ નહિ પરંતુ રાજકોટના ધારાસભ્યને પણ…

ભાજપની ટીકીટ પર વિધાનસભા લડનારો યુવક આતંકીઓને હથિયાર સપ્લાય કરવાના આરોપમાં પકડાયો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ડીએસપી દેવેન્દ્રસિંહ ના કેસમાં ઉત્તર કશ્મીરથી બીજેપીના પૂર્વ સરપંચની કથિત રીતે હિઝબુલ આતંકવાદીઓને શસ્ત્રો આપવાના આરોપમાં ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ…

પ્રધાનમંત્રી મોદી લોકડાઉનમાં કંટાળો ન આવે એટલે કરી રહ્યા છે આ કામ, જાણી ચોંકી ઉઠશો.

કોરોનાનો ત્રાસ ભારતમાં અમેને અમે જ છે. દરેક ભારતીયો લોકડાઉનનો અમલ કરી ઘરમાં જ કેદ છે. સામાન્ય નાગરિક પોતાના ઘરમાં બંધ થઇ ગયા છે અને…

જાણો ગુજરાત ચલાવતા મુખ્યમંત્રી અને મંત્રીઓ કેટલું ભણ્યા છે- દસ પાસ આ નેતાનું નામ જોઇને ચોંકી જશો

લોકશાહીમાં નેતાઓ મહત્વનો ભાગ ભજવે છે. લોકો નેતાઓને ચૂંટે છે અને બદલામાં નેતા પ્રજાના કામ કરે છે. નેતાઓ પ્રજાના પ્રતિનિધિ કહેવાય છે. પ્રજા માટે કાયદા…

લોકડાઉન સામાન્ય પ્રજાને લાગુ પડે, નેતાઓને નહી, જુઓ કેવી ધામધુમથી પરણ્યો પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો

કોરોનાવાયરસ ના કારણે દેશભરમાં lockdown ની પરિસ્થિતિ છે. ત્યારે કર્ણાટક રાજ્ય એક હાઈપ્રોફાઈલ લગ્નનું સાક્ષી બન્યું. પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ના દીકરા નિખિલ કુમારસ્વામીએ કર્ણાટકની…

ભારતમાં કોરોના વાયરસ ફેલાવવાનું કાવતરું ઘડનાર ઝડપાયો- જાણો કોણ છે આ વ્યક્તિ

છેલ્લા કેટલાક સમયથી અમુક સંગઠનો દ્વારા ભારતમાં કોરોના ફેલાવવાનું કાવતરું ઘડવાના સમાચાર વહેતા થયા હતા. ભારતમાં કોરોનાના દર્દીઓ મોકલીને ખાના ખરાબી કરવાના ષડયંત્રના સૂત્રધાર જાલિમ…

મોદી સરકારની એક ભૂલના કારણે 134 કરોડ લોકો ઘરમાં કેદ, 1 મહિના પહેલા લેવો જોઈએ આ નિર્ણય

દેશમાં 21 દિવસના લોકડાઉન મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજે લોકડાઉનનો બીજો દિવસ છે. તેમ છતાં કોરોનાની સંખ્યા સતત વધતી જોવા મળી રહી…

અહિયાં માત્ર 24 કલાકમાં 17 નવા કેસ, દેશના બીજા બે રાજ્યો આવ્યા કોરોનાની જપેટમાં. જાણો વિગતે

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂકયા છે. જ્યારે કે, 271 લોકોને કોરોનાની અસર જોવા મળી.…

ગુજરાતમાં કોરોનાના ખોફ વચ્ચે આવનારી આ ચુંટણી થઈ રદ્દ – જાણો વિગતે

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે તો ગુજરાતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને…

કમલનાથના રાજીનામાં બાદ મધ્યપ્રદેશમાં કોની સરકાર બનશે, આ નામ આવ્યું સામે. જાણો વિગતે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીએમ કમલનાથે કહ્યું કે, હું હંમેશા વિકાસમાં વિશ્વાસ કરું છું. રાજ્યના લોકો આજે પુછે…

જો આ ધારાસભ્યો એક થઇ ગયા તો ભરતસિંહ સોલંકીને જીતતા કોઈ નહીં રોકી શકે, ભાજપને આંખે પાણી આવશે

આ રાજ્યસભા ચુંટણીમાં અવનવા ખેલ સામે આવી રહ્યા છે. કોણ ક્યારે ખેલ પલટી નાખે તેની કોઈને પણ આશા નથી. ફરી એકવાર આ રાજ્યસભાની ચુંટણીમાં નવો…