કોરોનાના કપરા સમયમાં જનતા સાથે રહેલા પાણીદાર નેતાઓને ગુજરાત ક્યારેય નહી ભૂલે

કોરોનાના કપરા કાળમાં ગુજરાતીઓ ત્રસ્ત છે. ગુજરાતમાં કપરા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સરકાર રાહત કામ કરી રહી છે પણ અમુક એવા પણ નેતાઓ છે…

શ્રમિકો માટે 100 બસ લઈને પહોચેલા કોંગ્રેસી નેતાઓને લોકડાઉન તોડ્યાના આરોપમાં પોલીસ પકડી ગઈ

ઉત્તર પ્રદેશ સરકાર અને કોંગ્રેસ વચ્ચે બસોને લઈને વિવાદ અટક્યો હોય તેમ લાગતું નથી. હવે, કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ પંકજ મલિક સહિત 20 થી વધુ લોકો…

આઈટી સેલનો દાવો કેટલો સાચો? પ્રિયંકા ગાંધીએ મજુરો માટે બસ ને બદલે ટુવ્હીલર- રીક્ષા આપી- જાણો સત્ય

છેલ્લા ૨૪ કલાકથી યુપી સરકાર અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા ની રાજનીતિ ગરમાઈ રહેલી જોવા મળી રહી છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પ્રવાસી મજૂરોને…

ભારતીય સેના અને PM મોદીને ગાળો આપવી આફ્રિદીને મોંઘી પડી- જુઓ ભારતે કેવી રીતે આપ્યો જવાબ

શાહિદ આફ્રિદી કાશ્મીરના નામે સતત ભારત વિરુદ્ધ કટાક્ષ કરી રહ્યા હતા. તાજેતરમાં જ, આફ્રિદી કોરોનાથી પ્રભાવિત લોકોને રાશન વહેંચવા માટે પીઓ.કે. પહોંચ્યા હતા, પરંતુ તેણે…

સરકારે કોરોના ટેસ્ટ ઓછા કરીને પોઝીટીવ કેસ સંતાડવાનો પ્રયત્ન કરાયો પણ ખેલ પકડાઈ ગયો

ગુજરાત સરકાર રાજ્યમાં થતા કોરોનાના ટેસ્ટમાં વધારો કરવાને બદલે સતત સતત ઘટાડો કરી રહી છે. 6 મેએ રાજ્યમાં 5559 ટેસ્ટ થયા હતા. જેની સામે 380…

પાર્ટી સામે રોષ વ્યક્ત કરનાર હોદેદ્દારે થૂંકેલું ચાંટ્યુ- જુઓ કેવી રીતે નેતા પાસે હાથ જોડી માફી મંગાવી

બે દિવસ અગાઉ અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ના ભાઈપુરા વોર્ડ માંથી અનુસુચિત જાતિ ના કોષાધ્યક્ષ કલાભાઈ વઢીયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષ થી વિધ વિવિધ હોદ્દા પર…

સંવેદનશીલ CM કેમ બ્રીટીશર જેવું વર્તન કરી રહ્યા છે? પત્રકારને ગાંધીજી જેમ રાજદ્રોહ હેઠળ જેલ મોકલ્યો

ગુજરાતી સમાચાર પોર્ટલના એક સંપાદકને ગુજરાતમાં વધી રહેલા કોરોનાવાયરસ મામલે આલોચના કરવી ભારે પડી છે. ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર કોરોનાવાયરસ સામે લડવામાં નિષ્ફળ હોવાથી કેન્દ્રીય…

ત્રણ વર્ષ મંત્રીપદ ભોગવી લીધું- સુપ્રીમ સુધીના ધમપછાડા પણ મંત્રી ચુડાસમાને બચાવી ન શક્યા

ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની…

વિજય રુપાણી તમે તો અંગ્રેજો અને ઈંદિરા ગાંધીને પણ ટપી ગયાઃ પત્રકારોને પરેશાન કરવાની અને ગુના નોંધવાની પણ શરૂઆત કરી

પ્રશાંત દયાળ: આઝાદી પહેલા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ગાંધીજીએ નવજીવન અને હરિજન સાપ્તાહીકની સ્થાપના કરી હતી. ગાંધીજીના ત્રણ લેખ જે અંગ્રેજ શાસનને પડકારતા હતા તેમાં…

પરેશ ધાનાણીએ કરી માંગ: રાજ્યના શાળા કોલેજના વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી માફ કરો

Lockdown બાદ ગુજરાત સરકાર સતત કોરોના ને હરાવવા મહેનત કરી રહી છે. સાથે સાથે વિપક્ષ પણ સારા વિરોધ પક્ષની ભૂમિકામાં સરકારને બનતી મદદ કરી રહી…

શ્રમિકો માટે ટ્રેન વ્યવસ્થા કરનાર કોંગ્રેસી નેતાઓ લીલી ઝંડી બતાવવા આવ્યા તો પોલીસે ધરપકડ કરી

કોરોના મહામારીના કારણે લાગુ થયેલ લોકડાઉન વચ્ચે આજે એક મહિના બાદ ગરીબ મજૂરોને પોતાના વાતને જવાની પરવાનગી મળી છે. પરંતુ આ ગરીબ શ્રમિકો પાસેથી સામાન્ય…

જયારે જયારે CM પદ ખતરામાં હોય ત્યારે રૂપાલા- માંડવિયાના નામની અફવાઓ આવે છે- કોણ કરે છે ખેલ?

છેલ્લા કેટલાક દિવસથી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના સબંધોમાં ખટરાગ ચાલી રહ્યો છે. તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ વાત સપાટી…