PM મોદીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવેલ જુગલ ઠાકોરે વડનગરના જ ખેડૂતની જમીન પચાવી પાડી? જાણો હકીકત

ભાજપ સરકાર ભલે ગમે એટલી સંસ્કારિતાની વાતો કરે છતાં પણ એક વાત સનાતન સત્ય છે કે તેના ધારાસભ્યો કે સાંસદો કોઇ દૂધે ધોયેલા નથી. તાજેતરમાં…

આ કોલેજમાં ફી અંગે માનસિક ત્રાસ આપવાથી યુવતીએ કર્યો આપઘાત, જાણો વધુ

ભણવામાં સારા માર્ક્સ ન આવવાથી ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરે છે પરંતુ મહેસાણામાં દિલ દુખાવનારી ઘટના બની. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની નર્સિંગ કોલેજના બીજા…

ગર્ભવતી મહિલાઓ અને બાળકોને અપાતા ભોજનના સામાનમાં યુરિયા મળી આવ્યું

યુરિયા એ ખેતરોમા ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને જો તે ખોરાકની સાથે તમારા શરીરમાં જાય તો તેની ઘણી આડઅસરો થાય છે અને તેના…

પશ્ચિમ બંગાળમાં પડશે મમતા સરકાર, જાણો કોણે કર્યો દાવો…

ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ બાદ દીદી તમારી પાર્ટીના ધારાસભ્યો એક એક કરીને તમારો સાથ છોડી દેશે.પરિસ્થિતિ ત્યાં સુધી…

BJP મહિલા કોર્પોરેટરની ધમકી: દહેજમાં 50 તોલા સોનું આપો, નહિ તો જીવતા સળગાવી…

દહેજ એવી વસ્તુ છે જેના કારણે જ લોકોના સબંધમાં દરાર ઉભી થતી હોય છે. આટલા સધ્ધર દેશમાં રહેવા છતાં પણ લોકો પોતાની આદતોથી નહિ જ…

ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીએ વરિષ્ઠ કોંગ્રેસ નેતાના ફોનની વાગી રીંગ, જાણો ન્યાયધીશે…

ભાજપ નેતાના વકીલે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને કેટલાક સવાલો કર્યા હતા. સુનાવણી દરમિયાન એક રમૂજી ઘટના બની હતી.ભૂતપૂર્વ…

BJP યુવા મોરચાના મહામંત્રીનું કારસ્તાન, પાર્ટનરની પત્નીની લાજ લુંટી- જાણો કયાની છે ઘટના

સાબરકાંઠા જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલના ખેતરમાં ભાગીયા (ભાગીદાર)ની પત્ની પર દુષ્કર્મ આચરવાનો આક્ષેપ લાગ્યો છે. તલોદ પોલીસે સંજય પટેલ વિરુદ્ધ દુષ્કર્મ અને…

શું ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટમાં…

સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP)…

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ઘર પર બોમ્બ ફેંકાયો, ટીએમસીના ત્રણ કાર્યકરોનાં મોત

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા હજુ પણ જારી છે. જેમાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી. માર્યા ગયેલાઓના નામ ખૈરુદ્દીન શેખ, સોહેલ રાણા અને…

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિકની નિષ્ક્રિયતા બાદ સુરતના આંદોલનકારીઓએ પત્ર લખીને દર્શાવી નારાજગી

સુરત: પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર બનેલું દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્રની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર એટલે સુરત. સુરતમાં હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપનાર સૌથી વધુ પાટીદારો…

એરપોર્ટ પર પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુનું પણ કરવામાં આવ્યુ ચેકિંગ, જાણો વધુ

આંધ્રપ્રદેશના ગન્નવરમ એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા એન. ચંદ્રબાબુ નાયડુને શુક્રવારે મોડી રાતે ચેકિંગમાંથી પસાર થવુ પડ્યુ. ચંદ્રબાબુ નાયડુને વિમાન સુધી જવા…

હાર્દિક પટેલએ કર્યું નરેન્દ્ર મોદીને સમર્થન- જાણી ને ચોકી જશો

હાલમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ એક ટ્વિટને લઈને ચર્ચામાં છે. આ ટ્વીટમાં પ્રથમ વખત હાર્દિક પટેલ મોદી સરકારના સમર્થનમાં ઉતર્યા હતા પરંતુ તેમણે ટ્વિટ ડીલીટ…