નારાયણ લલ્લુ નું રાજકારણ પૂર્ણ- મૂળ કોંગ્રેસી આશા પટેલની વિકાસ પેનલ પર મતદારોએ મત વરસાવ્યા
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ…
ઊંઝા APMC ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ છે. ત્યારે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે વિકાસ પેનલના તમામ 8 ઉમેદવાર આગળ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેરળના ત્રિસુર પહોંચી ગયા છે. અહીં તેઓ થોડી પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. અહીં મંદિરમાં તેમણે…
ગુજરાતમાં 2015 ના પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાત સરકાર ડરી ગઈ હતી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તાબડતોબ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ…
સુરતમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ. કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. ગેરકાયદેશર બાંધકામો ઉપર સુરતમાં કડક પગલાંઓ લેવાઈ રહ્યા છે. સુરત મ્યુનિ.ના અધિકારીઓની ભ્રષ્ટ માનસિકતા અને આચરણના કારણે સુરતના…
2014 અને 2019માં એમ સતત બે વખત કૉંગ્રેસ ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી છે. ઉપરાંત ગુજરાત રાજ્યમાં છેલ્લા 20 વર્ષ કરતા પણ…
અલ્પેશ ઠાકોરને લઈ ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. અલ્પેશ ઠાકોરની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની થયેલી મુલાકાત પછી અલ્પેશ ઠાકોર ભાજપ સાથે…
મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ ચૂંટણી ફોર્મમાં વિગતો આપ્યા અનુસાર તેમની વિરુદ્ધ આપરાધિક ધમકી, હુલ્લડ, ધર્મના આધારે વિભિન્ન સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપો…
મોદી કેબિનેટના મંત્રીઓની આજે ખાતા ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં ગાંધીનગર સીટથી જીતેલા અમિત શાહને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજનાથ સિંહને ડિફેન્સ…
ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત વડા પ્રધાન બન્યા છે, તેમની સાથે 57 અન્ય મંત્રીઓએ કૅબિનેટ, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે…
2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે 2014ની લોકસભા ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા,…
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ આજે વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળ માટે સાંજે…
હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે.…