27 વર્ષથી ભાજપની સરકારનું શાસન ચાલે છે, પણ હજુ સુધી એક પણ સરકારી શાળા બની નથી: યુવરાજસિંહ જાડેજા
ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીની રોજગાર ગેરંટી યાત્રા દરમિયાન સાબરકાંઠા ખાતે જનસભામાં જનતાને સંબોધતા કહ્યું કે, ગરીબી…