લગ્નમાંથી પરત ફરી રહેલ કારને નડ્યો ગોઝારો અકસ્માત, આગ લાગતા 5 લોકો જીવતા સળગ્યા- ‘ઓમ શાંતિ’
છત્તીસગઢ(Chhattisgarh)ના રાજનાંદગાંવ(Rajnandgaon) જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત(Accident) થયો છે. પુલ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી, જેમાં પાંચ લોકો જીવતા જ આગમાં ભડથું થઇ…