રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એ માટે સરકારે હાથ ધર્યો નવતર પ્રયોગ

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં સરકાર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર ગેરકાયદેસર…

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં સરકાર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર ગેરકાયદેસર રીતે પ્રથમ લેનમાં ચાલતા ભારેખમ વાહનોના ચાલકોમાં શિસ્ત આવે તથા અકસ્માતોની ઘટનામાં ઘટાડો થાય એની માટે SP દ્વારા અનોખો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે.

કોઇપણ જાતના રોકાણ વિના, હ્યુમન CCTV તથા વોટ્સએપની મદદથી હાથ ધરનાર આ પ્રોજેક્ટમાં, ભિલાડથી વાઘલધરા સુધીના જિલ્લાની હદમાં દર 5 કિ.મીના અંતરે એક પોલીસકર્મી મોબાઈલની સાથે ફસ્ટ લેનમાં ભારેખમ વાહન ચલાવતા વાહનચાલકોના ફોટા મોબાઈલમાં પાડીને આગળ આવતા ટોલ નાકા તથા પોલીસ ચેક પોસ્ટની ટીમને મોકલવામાં આવે છે કે, જે આ વાહન ચાલકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસકર્મીઓ તથા RTOના એક કર્મચારીની બનેલ ટીમ ઘટનાસ્થળ પર દંડ વસૂલ કરશે. સૌપ્રથમ લેનમાં ચાલતા ભારેખમ વાહનોના ફોટા પાડીને, 3 લોકેશનો ઉપર બનાવેલ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસકર્મીઓ તથા RTOના એક કર્મચારીની બનેલ ટીમને મોકલવામાં આવશે.

તેઓએ વાહનને પકડીને ઘટનાસ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાંથી પસાર થતા ને.હા. નં .48 પર તથા શહેરી વિસ્તારો જ નહીં પરંતુ આ કામગીરી કપરાડા-ધરમપુર તાલુકામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર અકસ્માતોની વણઝર સર્જાઇ રહી હોવાને લઇ તંત્ર વાહનોને કલમ -279 અંતર્ગત ડીટેઇન કરવામાં આવ્યા હતાં.

ખોટી લેનમાં ચાલતા વાહન ચાલકોના લીધે અકસ્માત સર્જાય છે :
પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ એક સર્વે વખતે સામે આવી. તેમાં ખાસ ડીટેઇન કરવાની કામગીરી વખતે પોલીસકર્મીની સુરક્ષા જોખમાતી હતી. SP ડો. રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, ખોટી લેનમાં ચાલતા વાહનચાલકો સામે પહેલી લેન પર વાહનો હંકારતા હોવાને લીધે અકસ્માતો થતા હોવાનું સામે આવ્યું હતું.

હાઈવે પર કેમેરા હજુ લાગ્યા નથી તથા પ્રોજેક્ટ કાર્યવાહી કરવા માટે તેમણે મિલાડ, બગવાડા ટોલનાકા અને ડુંગરી ઘટનાઓમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. જેને કારણે જિલ્લા અમલમાં આવતા હજુ ખુબ લાંબો સમય નિકળી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ૩ જગ્યાએ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે.

જ્યાં 2 ASI, 2 પોલીસ તંત્રએ કલમ -279 પ્રમાણે વાહનો ડીટેઇન કરીને કેસો કરવા માટે SP ડો રાજદિપસિંહ ઝાલાને હ્યુમન CCTV વીચાર પો.કો. અને 4 થી 5 જી.આર.ડી. કે હોમગાર્ડના જવાનોની સાથે આર.ટી. માંડ્યા હતા. પોલીસની આ કાર્યવાહીને કારણે ટ્રાન્સપોર્ટ એસો.એ અમલમાં મુકવામાં આવ્યો હતો.

હાઇવે પર ઓ.નો એક કર્મચારી હાજર રહેશે :
આની સાથે જ હાઇવે પર ઓ.નો એક કર્મચારી હાજર રહેશે. તેઓ ખોટી લેનમાં ચાલતા વિરોધ કર્યો હતો. કારણ કે, ટ્રક ડીટેઇન થવાને લીધે તેમાં ભરેલ પાર્ટીનો ભિલાડથી વાઘલધરા સુધીમાં દર 5 કિમીના અંતરે એક પોલીસકર્મી વાહનોના વોટ્સએપમાં મોકલવામાં આવેલ ફોટાને આધારે એ વાહનને બગડી જવાનો, ચોરાઇ જવાનો અથવા તો નુકશાન થવાનો ભય રહે છે.

તેનું કાર્ય ખોટી રીતે પ્રથમ લેનમાં ચાલતા ભારેખમ વાહનોને રોકીને ઘટનાસ્થળ પર જ નિર્ધારીત કરવામાં આવેલ રૂા . એકથી 10,000 સુધીનો દંડની ઉપરાંત, હાઇવે પર ટ્રાફીકની સતત અવર-જવરની વચ્ચે વાહનનો ફોટો પાડી લેવાનો તેમજ ત્યારબાદ આ કામગીરીમાં જોતરાયેલા ઉઘરાવીને તેને જવા દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *